શોધખોળ કરો

OMG 2: ફિલ્મનો મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ કર્યો વિરોધ, તો સદગુરૂએ કરી પ્રશંસા, કહી આ વાત

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ OMG-2નો વિવાદ વધી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મ મેકર્સને નોટિસ મોકલી છે. તો સદગુરૂએ ફિલ્મની પ્રશંસા કરી છે.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ OMG-2નો વિવાદ વધી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મ મેકર્સને નોટિસ મોકલી છે. મહાકાલ મંદારના પૂજારી પંડિત મહેશ શર્માએ ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપી હતી કે ફિલ્મમાં બાબા મહાકાલ વિશેની કોઈપણ ખોટી રજૂઆતને દૂર કર્યા પછી જ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મના નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. જેમાં વાંધાજનક સીન હટાવીને જાહેરમાં માફી માંગવાનું કહેવામાં આવ્યું છે. જો કે બીજી તરફ સદગુરૂએ અક્ષય કુમારની ફિલ્મની પ્રશંસા કરી છે.

OMG 2: સદગુરુએ અક્ષય કુમારની આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ. સદગુરુને ફિલ્મ ખૂબ પસંદ આવી, જ્યારે UAE એ OMG 2 ને 12A સર્ટિફિકેટ આપ્યું છે.



OMG 2: ફિલ્મનો મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ કર્યો વિરોધ, તો સદગુરૂએ કરી પ્રશંસા, કહી આ વાત

અક્ષય કુમારની ફિલ્મ OMG 2 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. સદગુરુએ પણ આ ફિલ્મ સ્પેશિયલ સ્ક્રિનિંગમાં જોઈ.  તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, UAE એ અક્ષય કુમારની આ ફિલ્મને 12A સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. આ અંગે સદગુરુએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

સદગુરૂએ કર્યું ટ્વીટ

સદગુરૂએ એક ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે કે, જેમાં તે  A સર્ટિફિકેટ વિશે વાત કરતા જોવા મળે છે. સદગુરે ટ્વીટમાં લખ્યું છે કે, A સર્ટિફિકેટમાં ટીનએજર્સેને પણ સામેલ કરવા જોઇએ. હ્યુમન બાયોલોજીને સમજાવવું અને કોઇ વ્યક્તિની જૈવિક જરૂરિયાતને જવાબદારીપૂર્વક બતાવવું તે એક સારી વાત છે. આ એક એવા રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપશે, જેમાં લોકો નિષ્પક્ષ હશે અને ઉચિત હશે.

સદગુરૂને મળવા પહોંચ્યા અક્ષય કુમાર

થોડા સમય પહેલા જ અક્ષય કુમાર સદગુરૂના યોગ કેન્દ્ર ઇશા તેમને મળવા પહોંચ્યાં હતા. તેમણે સદગુરૂને તેમની અપકમિંગ ફિલ્મ પણ બતાવી હતી. ઓએમજી 2ની સ્પેશિયલ સ્ક્રિનિંગ બાદ સદગુરૂએ  અક્ષય કુમારની આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. અક્ષય કુમારે સોમવારે તેમની સ્પેશિયલ સ્ક્રિનિંગ માત્ર સદગુરૂ માટે જ રાખી હતી. આ કારણે જ સદગુરૂએ પણ ટવીટ કરીને તેમની ફિલ્મનું રિવ્યુ આપ્યું હતું.

સદગુરૂએ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની કરી પ્રશંસા

સદગુરૂએ એક ટવીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, નમસ્કાર અક્ષય કુમાર.ર્ઇશા યોગ કેન્દ્રમાં આપનું આવવું અને આપની અપકમિંદ ફિલ્મ ઓએમજી2  જોવી અને તેના વિશે જાણવું તે ખૂબ જ સારો અનુભવ રહ્યો,આ ફિલ્મ યંગ લોકો માટે સારી સીખ આપે છે. આ ફિલ્મ બતાવે છે કે, શરીર, મગજ અને ભાવના પર ખુદનો નિયંત્રણ હોવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget