શોધખોળ કરો
નામ સહિત ‘પદ્માવતી’માં થશે 5 મોટા ફેરફાર, સેન્સર બોર્ડની વાત માનવા તૈયાર છે ભણશાલી
1/7

એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંજય લીલા ભણશાલી સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ ફેરફાર કરવા તૈયાર થઈ ગયા છે. સૂત્રોના કેહવા મુજબ સેન્સર બોર્ડે ફિલ્મમાં બે ડઝનથી વધારે સીન કાપવાનું કહ્યું હતું. સેન્સર બોર્ડની આગામી બેઠક જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે. આ બેઠકમાં ફિલ્મ રિલીઝની તારીખ નક્કી થઈ શકે છે.
2/7

રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છેક આ ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હોવાથી તેમની લાગણી દુભાઈ છે. તેથી આ ફિલ્મ રજૂ થાય તે પહેલા રાજપૂત પ્રતિનિધિઓને બતાવવી જોઈએ.
Published at : 30 Dec 2017 03:27 PM (IST)
View More























