શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું સ્થાન લેશે પલક, જુઓ તસવીરો

મીડિયા રિપોર્ટસ અનુસાર પલક અનેક શોર્ટ ફિલ્મ અને એડવર્ટાઇઝમેન્ટમાં નજરે આવી ચુકી છે. અગાઉ તેણે કોઇપણ ટીવી શોમાં કામ નથી કર્યુ. એવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પલક નવો ચહેરો હશે.

મુંબઈ: ટીવીના લોકપ્રિય શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ને દેશભરમાં લોકો પસંક કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી સોનુના પાત્ર માટે કલાકારનું નામ ફાઈનલ થઈ ગયું છે. સોનુના પાત્ર માટે પલક સિધવાની પસંદગી કરવામાં આવી છે.
View this post on Instagram
 

Look at this life - All mystery and magic! ✨ #postoftheday #instagood #instadaily #actor #mumbai #ootd #overwhelmed #love #loveandlight #instagramer #instagram #instalike #blessed #okbye

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

બાળકોની આ ટપ્પુ સેનામાં એક જ છોકરી છે, જેનું નામ સોનુ છે. સોનુનું પાત્ર અત્યાર સુધી નિધિ ભાનુશાલી નિભાવતી હતી પરંતુ હવે તેનું સ્થાન પલક સિધવાની લેશે.
View this post on Instagram
 

One last time! #Detour2018❤

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

મીડિયા રિપોર્ટસ અનુસાર પલક અનેક શોર્ટ ફિલ્મ અને એડવર્ટાઇઝમેન્ટમાં નજરે આવી ચુકી છે. અગાઉ તેણે કોઇપણ ટીવી શોમાં કામ નથી કર્યુ. એવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પલક નવો ચહેરો હશે.
View this post on Instagram
 

Tell me, when did you last let your heart decide?! ❤

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

View this post on Instagram
 

About last night..!❤ #freshers

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

પહેલા આ ભૂમિકા નિધિ ભાનુશાલી ભજવતી હતી. પરંતુ તેણે હાયર સ્ટડીઝ માટે શો છોડી દીધો હતો. નિધિએ 2012માં સનુ તરીકે ઝીલ મહેતાનું સ્થાન લીધું હતું અને એક્ટિંગ દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. નિધિએ ટીવી ડેબ્ચૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે કર્યું અને 6 વર્ષથી વધારે સમય હિસ્સો રહી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
Embed widget