શોધખોળ કરો

આ એક્ટરના ખુલાસાએ ફિલ્મ જગતને ચોંકાવી દીધું, કહ્યું- નાનપણમાં મારા પર દુષ્કર્મ થયું હતું.....

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક હતી. રાહુલે અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડાના મિત્રની ભૂમિકા ભજવી હતી.

નવી દિલ્હીઃ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં કામ કરી ચૂકેલ એક એક્ટરે બુધવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફિલ્મમાં વિજય દેવરકોંડાના મિત્રની ભૂમિકા ભજવનાર એક્ટર રાહુલ રામકૃષ્ણએ એક પછી એક ટ્વીટ કરીને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો ખુલાસાથી હાહાકાર મચાવી દીધો. રાહુલે પોતાના પોાતના ટ્વીટ દ્વારા ફેન્સને જણાવ્યું કે, બાળપણમાં તેના પર દુષ્કર્મ થયું હતું. રાહુલના આ નિવેદન બાદ હવે ચારે બાજુ તેની જ ચર્ચા થઈ રહી છે. રાહુલે લખ્યું કે, નાનપણમાં મારો રેપ થયો હતો. મને નથી ખબર કે આ વિશે હું વધારે કઈ કહી શકું સિવાય કે, એ પછી હું મને ઓળખવા માંગુ છું. મને લાગે છે કે જીવનમાં ઘણુ ખાલી ખાલી હોય છે. હું આ ઘટનાને એક બ્લેક હોલની જેમ માનુ છુ. અને આ ઘટનાને મારી લાઈફમાં વધારે મહત્વ નથી આપવા માગતો. આ એક્ટરના ખુલાસાએ ફિલ્મ જગતને ચોંકાવી દીધું, કહ્યું- નાનપણમાં મારા પર દુષ્કર્મ થયું હતું..... આગળના ટ્વિટમાં રાહુલે લખ્યું કે, આ દર્દનાક છે. પરંતુ એ તમને પીડિત નથી ગણાવતા. તમે એક દાગ સાથે એક યોદ્ધા બની જાઓ છો. હું મારા પર થોપવામાં આવેલા ગુના સાથે જીવી રહ્યો છું. મને આ વાતનો ક્યારેય ન્યાય નહીં મળે. તમારા માણસોને સારા લોકો બનવા કહો. રાહુલના આ ખુલાસા બાદ બધા સેલેબ્રિટીના રિપ્લાઈ આવી રહ્યા છે. પ્રિયદર્શીએ લખ્યું કે, હું કદાચ કોશિશ પણ કરીશ, તો આ દર્દને અનુભની નહીં શકુ. હું પણ કઈ નથી કરી શકતો. બસ આટલું કહીશ કે, મજબુત રહો. નોંધનીય છે કે, બોલિવૂડની સુપરહિટ ફિલ્મ કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક હતી. હિન્દી ફિલ્મમાં બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. રાહુલે અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડાના મિત્રની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી તેને ઘણી ઓળખ મળી હતી. આ પહેલા રાહુલ ચી લા સાઓ, ભારત અને નેનૂ, શીશમહલ, ગીતા ગોવિંદમ, અલા વૈકુંટપુરમ લો અને મિઠાઈ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget