શોધખોળ કરો

હિમાચલ પ્રદેશના મંડીના બીજેપી સાંસદ રામસ્વરૂપના આપઘાત મુદ્દે પીએમ મોદીએ શું આપી પ્રતિક્રિયા

હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ રામ સ્વરૂપ શર્માજીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. દિલ્લીના તેમના નિવાસ સ્થાનેથી ફંદા પર લટકતો તેમનો મૃતદેહ મળી આવ્યો. આત્મહત્યાનું કારણ હદું સુધી જાણી શકાયું નથી. સાંસદના આપઘાત પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માના મોત પર પ્રતિક્રિયા આપતા તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટવિટ કરીને કહ્યું કે,

‘રામસ્વરૂપ શર્મા એક સમર્પિત નેતા હતા. તેમના અસામયિક અને દુર્ભાગ્યપૂર્ણ નિધનથી દુ:ખી છુ’ શર્માજીનું શબ દિલ્લીના તેમના નિવાસ સ્થાનેથી ફંદાથી લટકતું મળ્યું સાંસદનું નિવાસસ્થાન આરએમએલ હોસ્પિટલની નજીક છે. સુસાઇડ કરવા પાછળનું કારણ હજું સુધી જાણી શકાયું નથી.

PM મોદીએ શું ટવિટ કર્યું?

પીએમ મોદીએ કહ્યું કે, “રામસ્વરૂપ એક સમર્પિત નેતા હતા અને તે હંમેશા દરેક સમસ્યાને હલ કરવા માટે કટિબદ્ધ હતા. તેમને સમાજની ભલાઇ માટે અથાક પ્રયાસ કર્યાં છે. તેમના અસામયિક અને દુર્ભાગ્યપૂર્ણ નિધનથી દુ;ખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે ઓમ શાંતિ”

અમિત શાહે શું કહ્યું?

અમિતા શાહે ટવિટ કરીને લખ્યું કે, “હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માજીના નિધનથી અત્યંત દુ:ખી છું. હું દુ:ખના ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે”

આવી ઘટનાની ક્યારેય કલ્પના ન હતી કરી-જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટિવટ કરીને દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, “હું તેની કલ્પના નથી કરી શકતો. અમે આ સમાચારથી દુ:ખી છીએ. તેઓ મંડીથી 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાની વાત સામે આવી છે પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.

સ્ટાફકર્મીઓએ ઘટનાની આપી જાણકારી
રામસ્વરૂપ શર્માના સ્ટાફ કર્મીએ તેમના મોતની જાણકારી પોલીસને આપી હતી. દિલ્લી પોલીસ મુજબ સાંસદ રામસ્વરૂપનું રૂમ અંદરથી બંધ હતો અને તેમણે ફાંસી લગાવી હતી. પોલીસના પહોંચ્યા બાદ જ ગેટ તોડવામાં આવ્યો. હજું સુધી સુસાઇડ નોટ કે મોતનું કારણ સામે નથી આવ્યું. પોલીસ તપાસ કરી રહી છે





 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂબંધી, માત્ર બચ્યો દંભ?
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget