શોધખોળ કરો

ફેન્સ માટે ખુશખબર, પાંચ વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહી છે 'ગોપી વહૂ', આ સીરિયલમાં આવશે નજર

મીડિયા રિપોર્ટ પ્રમાણે જિયા માણેકે કમબેક માટે સુપરનેચરલ સીરિયલને પસંદ કરી છે અને તે 'મનમોહિની' સીરિયલમાં નજર આવશે.

મુંબઈ: ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયાની ગોપી વહુ જિયા માણેકના ફેન્સ માટે સારા સમાચાર છે. જિયા એકવાર ફરી નાના પડદા પર વાપસી કરી રહી છે. જિયા માણેકે ગોપીનો રોલ નિભાવી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. જો કે થોડા સમય પછી તેણે આ શોને અલવિદા કહી દીધો હતો. પરંતુ પરી પાંચ વર્ષના લાંબા બ્રેક બાદ કરી ફેન્સ માટે ટીવીની દુનિયામાં વાપસી કરી રહી છે.
View this post on Instagram
 

Listen to your own voice .. ..your own soul . Too many people , Listen to the noise of the world, ..instead of themselves .

A post shared by Gia Manek (@gia_manek) on

મીડિયા રિપોર્ટ પ્રમાણે જિયા માણેકે કમબેક માટે સુપરનેચરલ સીરિયલને પસંદ કરી છે અને તે 'મનમોહિની' સીરિયલમાં નજર આવશે. આ સીરિયલમાં જીયાના પાત્રનું નામ ગોપિકા હશે. જિયા છેલ્લે સીરીયલ 'બડી દૂર સે આએ હૈ' માં જોવા મળી હતી.
View this post on Instagram
 

Trust... At times it takes years to build.. And at times just a spark within.. Rocks on the way.. N still you are ready to take the leap of faith . . The beauty of true commitment ... Is when It happens from heart. Inspite of things being hazy sometimes! Loyalty, A precious stone ,rarely available! Devotion , That flows in good times and in times of hurricanes .. Will , That gives you the strength to be there for someone .. ..more than your own self ! . An unconditional trust ,commitment and loyalty! Being there for your beloved even when it’s not convenient! When it makes you want to be a better version of you.. ..a beautiful you ! - Gia manek #confusion ???????? #restinpeace #nodelusion #confirmation ????????

A post shared by Gia Manek (@gia_manek) on

જિયા માણેકે પોતાના પાત્રને લઈને જણાવ્યું કે તેનું નવુ પાત્ર ગોપી વહુ કરતા ખૂબજ અલગ હશે. ગોપી અને ગોપિકા બન્ને પાત્રોમાં ઘોણો તફાવત છે.
View this post on Instagram
 

“Keh doo tumhe ????,ya chup rahu?Dil mein mere aaj kya hai ..... #oldisgold #rdburman #memories

A post shared by Gia Manek (@gia_manek) on

ઉલ્લેખનીય છે કે જીયા અમદાવાદની છે અને ગુજરાતી પરિવારની છે. છેલ્લાં પાંચ વર્ષોમાં જીયા કદાચ નાના પડદે ભલે ન દેખાઈ હોય પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget