શોધખોળ કરો
કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જામીન, ચાર્ટર્ડ પ્લેનથી પહોંચ્યો મુંબઈ
1/5

2/5

સુનાવણી દરમિયાન સરકારી વકીલ બિશ્નોઇએ સલમાન ખાનના જામીન પર વિરોધ કર્યો હતો. સલમાનના વકીલ મહેશ બોડાએ કહ્યું કે, સલમાનને અન્ય કેસમાં જામીન મળતા રહ્યા છે તો આ કેસમાં પણ તેને જામીન મળવી જોઇએ. આ અગાઉ સલમાન ખાનના અન્ય વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે, સલમાન નિર્દોષ છે અને આખા કાંકણી ગામને મેનેજ કરવામાં આવ્યા છે. સલમાન ખાનને જોધપુર જેલમાં મળવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી.
Published at : 07 Apr 2018 10:51 AM (IST)
Tags :
Blackbuck Poaching CaseView More






















