શોધખોળ કરો

Salman Khan House Firing: સલમાન ખાનના ઘર નજીક પર ફાયરિંગના કેસમાં હવે આ વ્યક્તિની પણ પૂછપરછ

Salman Khan House Firing: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં બંને આરોપીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

Salman Khan House Firing:મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સલમાન ખાનના ઘરે ફાયરિંગના મામલામાં સતત તપાસ કરી રહી છે. ફાયરિંગના ત્રણ દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેમની સતત પૂછપરછ કરી રહ્યા છે. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે

બંને આરોપી વિકી ગુપ્તા અને સુનિલ પાલની ધરપકડ કર્યા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકી ગુપ્તાના ભાઈ સોનુ ગુપ્તાની ચંદીગઢથી અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે સોનુ પણ આ ષડયંત્રનો ભાગ છે. સોનુને કસ્ટડીમાં લીધા બાદ હવે તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી શૂટર સાગર પાલ વિશે ખુલાસો થયો હતો કે તે ગેંગસ્ટરની જીવનશૈલીથી પ્રભાવિત હતો અને તેનું સ્વપ્ન પૂરું કરવા માટે તે આ ગેંગના સંપર્કમાં આવ્યો હતો. આ ગેંગમાં જોડાયા પછી જ તેને સલમાન ખાન પર ફાયરિંગ કરવાનું કામ મળ્યું. આરોપીઓને કહેવામાં આવ્યું હતું કે આ એક મોટું કામ છે અને તેમને સારા પૈસા મળશે.

આરોપીઓ આતંક ફેલાવવા માંગતા હતા

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી અનુસાર ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ ફાયરિંગના 4 દિવસ પહેલા બે વખત પનવેલ વિસ્તારમાં સલમાન ખાનના ફાર્મ હાઉસની તપાસ કરી હતી. બંને આરોપીઓ આતંક ફેલાવવા માંગતા હતા. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપી શૂટર સાગર પાલે બિહારમાં ગન ફાયરિંગની પ્રેક્ટિસ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ આતંક ફેલાવવા માટે ગોળી ચલાવી હતી જેથી તેઓ વધુમાં વધુ મીડિયા કવરેજ મેળવી શકે.

સલમાન ખાનના ઘરની બહાર થયું હતું  ફાયરિંગ

14 એપ્રિલની સવારે બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘરની બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઘટનાના ત્રણ દિવસ પછી, બંને આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી હતી. બંને આરોપીઓની ઓળખ બિહારના વિકી અને સુનીલ તરીકે થઈ છે. આ બંને બિશ્નોઈ ગેંગ સાથે સંબંધિત હોવાનું જણાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget