શોધખોળ કરો

આમિર ખાનને ઓફર થઇ હતી ફિલ્મ 'સંજુ', પણ આ એક્ટરના કારણે પાડી દીધી ના

1/5
2/5
આમિરે આગળ કહ્યું કે, દત્ત સાહેબની ભૂમિકા પણ પોતાના માટે ખાસ હતી, પણ મને ફિલ્મમાં સંજય દત્તનો રૉલ વધુ ગમ્યો હતો. એટલા માટે રાજુને કહી દીધુ કે પ્લીઝ મને આ ફિલ્મમાં કોઇ રૉલ ઓફર ના કરો, કેમકે હું નહીં કરી શકું. સંજય દત્તનો રૉલ હું કરી નથી શકતો કેમકે તે રણબીર કપૂર કરી રહ્યો છે. હું જાણું છું રણબીરે ફિલ્મમાં ખુબ સારુ કામ કર્યુ છે.
આમિરે આગળ કહ્યું કે, દત્ત સાહેબની ભૂમિકા પણ પોતાના માટે ખાસ હતી, પણ મને ફિલ્મમાં સંજય દત્તનો રૉલ વધુ ગમ્યો હતો. એટલા માટે રાજુને કહી દીધુ કે પ્લીઝ મને આ ફિલ્મમાં કોઇ રૉલ ઓફર ના કરો, કેમકે હું નહીં કરી શકું. સંજય દત્તનો રૉલ હું કરી નથી શકતો કેમકે તે રણબીર કપૂર કરી રહ્યો છે. હું જાણું છું રણબીરે ફિલ્મમાં ખુબ સારુ કામ કર્યુ છે.
3/5
આમિરે કહ્યું, મને રાજુએ ફિલ્મની સ્ક્રીપ્ટ ઓફર કરી હતી અને જ્યારે મે સ્ક્રીપ્ટ વાંચી તો તેમાં સંજય દત્તનો રૉલ મને ખુબ ગમ્યો. ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ સારી રીતે લખવામાં આવી હતી. રાજુ મારી પાસે આવ્યા હતા અને તેમને કહ્યું હતું હતું કે, તે ઇચ્છે છે કે હું ફિલ્મમાં દત્ત સાહેબની ભૂમિકા નિભાવું. આ ફિલ્મમાં પિતા અને પુત્રના સંબંધને ખુબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આમિરે કહ્યું, મને રાજુએ ફિલ્મની સ્ક્રીપ્ટ ઓફર કરી હતી અને જ્યારે મે સ્ક્રીપ્ટ વાંચી તો તેમાં સંજય દત્તનો રૉલ મને ખુબ ગમ્યો. ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ સારી રીતે લખવામાં આવી હતી. રાજુ મારી પાસે આવ્યા હતા અને તેમને કહ્યું હતું હતું કે, તે ઇચ્છે છે કે હું ફિલ્મમાં દત્ત સાહેબની ભૂમિકા નિભાવું. આ ફિલ્મમાં પિતા અને પુત્રના સંબંધને ખુબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
4/5
આમિર ખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ફિલ્મ સંજુ મને ઓફર કરવામાં આવી હતી પણ ફિલ્મ કરવાની મેં ના પાડી દીધી, કેમકે તેમને સંજય દત્તનો રૉલ કરવો હતો.
આમિર ખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ફિલ્મ સંજુ મને ઓફર કરવામાં આવી હતી પણ ફિલ્મ કરવાની મેં ના પાડી દીધી, કેમકે તેમને સંજય દત્તનો રૉલ કરવો હતો.
5/5
નવી દિલ્હીઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરનારા સ્ટાર એક્ટર આમિર ખાને સંજયદત્ત ઉપર બની રહેલી ફિલ્મ વિશે એક મહત્વની વાત કહી છે. તેમને કહ્યું કે, મને ફિલ્મ સંજુ આફર થઇ હતી જોકે, મે રણબીરના કારણે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 30 વર્ષની ફિલ્મી કેરિયરમાં આમિરે અનેક પ્રકારના રૉલ કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે.
નવી દિલ્હીઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરનારા સ્ટાર એક્ટર આમિર ખાને સંજયદત્ત ઉપર બની રહેલી ફિલ્મ વિશે એક મહત્વની વાત કહી છે. તેમને કહ્યું કે, મને ફિલ્મ સંજુ આફર થઇ હતી જોકે, મે રણબીરના કારણે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 30 વર્ષની ફિલ્મી કેરિયરમાં આમિરે અનેક પ્રકારના રૉલ કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget