શોધખોળ કરો

આમિર ખાનને ઓફર થઇ હતી ફિલ્મ 'સંજુ', પણ આ એક્ટરના કારણે પાડી દીધી ના

1/5
2/5
આમિરે આગળ કહ્યું કે, દત્ત સાહેબની ભૂમિકા પણ પોતાના માટે ખાસ હતી, પણ મને ફિલ્મમાં સંજય દત્તનો રૉલ વધુ ગમ્યો હતો. એટલા માટે રાજુને કહી દીધુ કે પ્લીઝ મને આ ફિલ્મમાં કોઇ રૉલ ઓફર ના કરો, કેમકે હું નહીં કરી શકું. સંજય દત્તનો રૉલ હું કરી નથી શકતો કેમકે તે રણબીર કપૂર કરી રહ્યો છે. હું જાણું છું રણબીરે ફિલ્મમાં ખુબ સારુ કામ કર્યુ છે.
આમિરે આગળ કહ્યું કે, દત્ત સાહેબની ભૂમિકા પણ પોતાના માટે ખાસ હતી, પણ મને ફિલ્મમાં સંજય દત્તનો રૉલ વધુ ગમ્યો હતો. એટલા માટે રાજુને કહી દીધુ કે પ્લીઝ મને આ ફિલ્મમાં કોઇ રૉલ ઓફર ના કરો, કેમકે હું નહીં કરી શકું. સંજય દત્તનો રૉલ હું કરી નથી શકતો કેમકે તે રણબીર કપૂર કરી રહ્યો છે. હું જાણું છું રણબીરે ફિલ્મમાં ખુબ સારુ કામ કર્યુ છે.
3/5
આમિરે કહ્યું, મને રાજુએ ફિલ્મની સ્ક્રીપ્ટ ઓફર કરી હતી અને જ્યારે મે સ્ક્રીપ્ટ વાંચી તો તેમાં સંજય દત્તનો રૉલ મને ખુબ ગમ્યો. ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ સારી રીતે લખવામાં આવી હતી. રાજુ મારી પાસે આવ્યા હતા અને તેમને કહ્યું હતું હતું કે, તે ઇચ્છે છે કે હું ફિલ્મમાં દત્ત સાહેબની ભૂમિકા નિભાવું. આ ફિલ્મમાં પિતા અને પુત્રના સંબંધને ખુબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આમિરે કહ્યું, મને રાજુએ ફિલ્મની સ્ક્રીપ્ટ ઓફર કરી હતી અને જ્યારે મે સ્ક્રીપ્ટ વાંચી તો તેમાં સંજય દત્તનો રૉલ મને ખુબ ગમ્યો. ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ સારી રીતે લખવામાં આવી હતી. રાજુ મારી પાસે આવ્યા હતા અને તેમને કહ્યું હતું હતું કે, તે ઇચ્છે છે કે હું ફિલ્મમાં દત્ત સાહેબની ભૂમિકા નિભાવું. આ ફિલ્મમાં પિતા અને પુત્રના સંબંધને ખુબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.
4/5
આમિર ખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ફિલ્મ સંજુ મને ઓફર કરવામાં આવી હતી પણ ફિલ્મ કરવાની મેં ના પાડી દીધી, કેમકે તેમને સંજય દત્તનો રૉલ કરવો હતો.
આમિર ખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ફિલ્મ સંજુ મને ઓફર કરવામાં આવી હતી પણ ફિલ્મ કરવાની મેં ના પાડી દીધી, કેમકે તેમને સંજય દત્તનો રૉલ કરવો હતો.
5/5
નવી દિલ્હીઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરનારા સ્ટાર એક્ટર આમિર ખાને સંજયદત્ત ઉપર બની રહેલી ફિલ્મ વિશે એક મહત્વની વાત કહી છે. તેમને કહ્યું કે, મને ફિલ્મ સંજુ આફર થઇ હતી જોકે, મે રણબીરના કારણે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 30 વર્ષની ફિલ્મી કેરિયરમાં આમિરે અનેક પ્રકારના રૉલ કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે.
નવી દિલ્હીઃ બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરનારા સ્ટાર એક્ટર આમિર ખાને સંજયદત્ત ઉપર બની રહેલી ફિલ્મ વિશે એક મહત્વની વાત કહી છે. તેમને કહ્યું કે, મને ફિલ્મ સંજુ આફર થઇ હતી જોકે, મે રણબીરના કારણે ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 30 વર્ષની ફિલ્મી કેરિયરમાં આમિરે અનેક પ્રકારના રૉલ કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget