શોધખોળ કરો
‘કેદારનાથ’ રીલીઝ થાય તે પહેલાં સારાએ ખુલ્લો પત્ર લખીને કોને કોફી પીવા આપ્યું નિમંત્રણ ? જાણો વિગત
1/5

આ ફિલ્મમાં સારાએ કિસિંગ સીન પણ આપ્યા છે. તો ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ ફિલ્મને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાના આરોપનો પણ સામનો કરવો પડ્યો છે.
2/5

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ ‘કેદારનાથ’ આ વર્ષે 7 ડિસેમ્બરનાં રોજ રીલીઝ થશે. ‘કેદારનાથ’ એક લવ સ્ટોરી છે, જો ઉત્તરાખંડમાં આવેલા પુરનાં બેકગ્રાઉન્ડ પર બની છે. આ ફિલ્મને રૉની સ્ક્રુવાલા અને પ્રજ્ઞા કપૂર મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું છે.
Published at : 05 Dec 2018 10:55 AM (IST)
View More





















