શોધખોળ કરો
શાહીદે શરૂ કર્યુ 'પદ્માવતી'નું શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેર કરી પહેલી તસવીર, Pic Inside!
1/4

સંજય લીલા ભણસાલી 'પદ્માવતી'ને ડાયરેક્ટ કરી રહ્યા છે. જ્યારે શાહીદ ઉપરાંત આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ પદ્માવતીનો રોલ કરશે અને રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજી તરીકે જોવા મળશે.
2/4

ઉલ્લેખનીય છે કે શાહીદ પહેલી વાર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહ્યો છે અને તેના ફેંસ પાસેથી શુભેચ્છાઓ માગી છે.
Published at : 25 Nov 2016 11:13 AM (IST)
View More





















