શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિગ્ગજ એક્ટરે લખ્યો ઇમોશનલ મેસેજ, કહ્યું- 'લવ યૂ બાપજી'
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17073742/1-sharukh-khan-emotional-tweet-on-atal-bihari-vajpayee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![શાહરુખ ઉપરાંત અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે અટલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17073754/4-sharukh-khan-emotional-tweet-on-atal-bihari-vajpayee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરુખ ઉપરાંત અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર સહિતની અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે અટલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
2/4
![ગુરુવાર સાંજે અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. શુક્રવારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17073750/3-sharukh-khan-emotional-tweet-on-atal-bihari-vajpayee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરુવાર સાંજે અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. શુક્રવારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
3/4
![શાહરુખે લખ્યું કે, ‘મને તેમને મળવાની તક પ્રાપ્ત થઈ હતી અને અમે કવિતા, ફિલ્મ, રાજકારણ અને પોતાના ઘૂંટણના દુ:ખાવા વિશે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. મને તેમની એક કવિતાને પડદા પર ઉતારવાની તક પણ મળી હતી. તેમને ઘરે ‘બાપજી’ કહેવામાં આવતા હતા. આજે દેશે એક પિતા સમાન વ્યક્તિ ગુમાવી દીધી છે. અંગતપણે મેં પોતાના બાળપણનો એક ભાગ અને શીખવા, હસવા તથા કવિતાઓની યાદો ગુમાવી દીધી છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, તેમણે મારી જિંદગીને પ્રભાવિત કરી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17073745/2-sharukh-khan-emotional-tweet-on-atal-bihari-vajpayee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાહરુખે લખ્યું કે, ‘મને તેમને મળવાની તક પ્રાપ્ત થઈ હતી અને અમે કવિતા, ફિલ્મ, રાજકારણ અને પોતાના ઘૂંટણના દુ:ખાવા વિશે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. મને તેમની એક કવિતાને પડદા પર ઉતારવાની તક પણ મળી હતી. તેમને ઘરે ‘બાપજી’ કહેવામાં આવતા હતા. આજે દેશે એક પિતા સમાન વ્યક્તિ ગુમાવી દીધી છે. અંગતપણે મેં પોતાના બાળપણનો એક ભાગ અને શીખવા, હસવા તથા કવિતાઓની યાદો ગુમાવી દીધી છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, તેમણે મારી જિંદગીને પ્રભાવિત કરી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’
4/4
![નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 કલાકે કરવામાં આવશે. રાજનેતા, ફિલ્મ અમે રમત જગતની સાથે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે. સાંજથી જ અટલજીના ઘરે તેમના અંતિમ દર્શન માટે લોકોની ભીડ લાગી છે. બોલિવૂડના અનેક દિગ્ગજ સ્ટારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. શાહરૂખ ખાને પણ ટ્વીટ પર એક ઇમોશન મેસેજ પોસ્ટ કરતાં કહ્યું કે, આજે દેશે એક પિતા સમાન વ્યક્તિને ગુમાવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17073742/1-sharukh-khan-emotional-tweet-on-atal-bihari-vajpayee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 કલાકે કરવામાં આવશે. રાજનેતા, ફિલ્મ અમે રમત જગતની સાથે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે. સાંજથી જ અટલજીના ઘરે તેમના અંતિમ દર્શન માટે લોકોની ભીડ લાગી છે. બોલિવૂડના અનેક દિગ્ગજ સ્ટારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. શાહરૂખ ખાને પણ ટ્વીટ પર એક ઇમોશન મેસેજ પોસ્ટ કરતાં કહ્યું કે, આજે દેશે એક પિતા સમાન વ્યક્તિને ગુમાવ્યા છે.
Published at : 17 Aug 2018 07:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)