શોધખોળ કરો
અમિતાભ બચ્ચને કોને કહ્યું- ભાઈ સાહેબ-બહનજી પ્લીઝ આટલો પણ અત્યાચાર ન કરો....
1/4

થોડા દિવસ પહેલા જ ટ્વિટરના અધિકારીઓ બિગ બીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ટ્વિટર કેવી રીતે કામ કરે છે તે પણ સમજ્યું હતું. હવે ફરીથી ટ્વિટર એકવાર બિગ બીના નિશાને આવ્યું છે.
2/4

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમિતાભ બચ્ચનના ફોલોઅર્સ અચાનક જ ઓછાં થયા હતાં. આ પછી તેણે નારાજગી દર્શાવતાં ટ્વિટરને છોડવા વિશે ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટ કરી હતી કે,’ટ્વિટર તમે મારા ફોલોઅર્સ ઘટાડ્યાં છે? આ મજાક છે. હવે તમને છોડીને જવાનો સમય આવી ગયો છે. આ સફર માટે આભાર. આ સમુદ્રમાં અનેક માછલીઓ છે.’
Published at : 23 Feb 2018 07:08 AM (IST)
View More























