Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
Chaitar Vasava : ચૈતર વસાવા જેલમાં, AAPની મોટી જાહેરાત
ચૈતર વસાવા જેલ હવાલે કરાયા બાદ AAP પ્રભારીની મોટી જાહેરાત. ચૈતર વસાવાના સમર્થનમાં ત્રણ તબક્કામાં AAP કરશે સપોર્ટ માર્ચ. 26 જૂનથી ત્રણ તબક્કામાં AAP કરશે વિરોધ પ્રદર્શન. 26 જૂનના તમામ જિલ્લા મથકે ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચ. 28 જૂનના તમામ વિધાનસભામાં સપોર્ટ માર્ચનું આયોજન. 30 જૂનના તમામ વોર્ડ, જિ.પં.ની સીટ પર AAP કાઢશે સપોર્ટ માર્ચ. ચૈતર વસાવાના ફર્જી કેસમાં સજા થયાનો AAP પ્રભારી ગોપાલ રાયનો દાવો. શકુંતલાબેન વસાવા 17 દિવસના બાળક સાથે જેલમાં જવાબ મજબૂર. ચૈતર વસાવાની જીતને ભાજપ પચાવી નથી શકતી.
અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને જમીન ખરીદી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ મોકલીને પુરાવા રજૂ કરવા બોલાવ્યા છે. સંજય સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે અને દાવો કર્યો છે કે તેમની પાસે આ કૌભાંડને લગતા ઘણા ચોક્કસ દસ્તાવેજો છે, જે તેઓ SIT ને સોંપશે.






















