શોધખોળ કરો
કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવર નહીં પણ હવે જોવા મળશે આ ત્રણ કલાકાર....જાણો
1/5

નવી દિલ્હીઃ લાગે છે કે સોશિયલ મીડિયા પર કપિલ શર્મા દ્વારા બધા સમક્ષ માગવામાં આવેલી માફીની સુનીલ ગ્રોવર પર કોઈ ખાસ અસર થઈ નથી. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે થયેલ ઝઘડાને કારણે હવે આ કોમેડીશોમાંથી માત્ર સુનીલ ગ્રોવર જ નહીં પરંતુ તેની સાથે આખી ટીમ એટલે કે અલી અસગર, કપિલના જૂના મિત્ર ચંદન પ્રભાકર અને કપિલને પોતાનો ભાઈ ગણાવતી સુગંધા મિશ્રા પણ શુટિંગ માટે પહોંચ્યા ન હતા.
2/5

આ ઝઘડા બાદ સોમવારે થયેલ ધ કપિલ શર્મા શોની શૂટિંગમાં સુનીલ ગ્રોવર ઉપરાંત જૂની ટીમના કોઈ સભ્ય આવ્યા ન હતા. શો પર જૂના ચહેરામાં માત્ર કપિલ શર્મા અને કિકૂ શારદા જ પહોંચ્યા હતા.
Published at : 23 Mar 2017 07:58 AM (IST)
View More






















