શોધખોળ કરો

રેલવેની ચેઇન ખેંચવાના કેસમાં આ એક્ટર અને એક્ટ્રેસ પર 22 વર્ષ બાદ આવ્યો ચૂકાદો, જાણો કોર્ટે શું કહ્યું

22 વર્ષ પહેલા 1997માં બન્નેએ રેલવેની ચેન ખેંચી હતી. અજમેર રેલવે ડિવીઝને આ મામલે કેસ કર્યો હતો ત્યારે ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ. આ કેસમાં બન્નેને મોટી રાહત મળી છે

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સની દેઓલ અને એક્ટ્રેસ કરિશ્મા કપૂરના એક કેસમાં 22 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. એટલે કે 22 વર્ષ પહેલા 1997માં બન્નેએ રેલવેની ચેન ખેંચી હતી. અજમેર રેલવે ડિવીઝને આ મામલે કેસ કર્યો હતો ત્યારે ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ. આ કેસમાં બન્નેને મોટી રાહત મળી છે. મામલો એવો છે કે, 1997માં સની દેઓલ અને કરિશ્મા કપૂર ઉપર એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રેલવે ચેન ખેંચવાનો આરોપ લાગ્યો હતો, બાદમાં કેસ નોંધાયો હતો. રેલવે કોર્ટે સપ્ટેમ્બરે રેલવે અધિનિયમની કલમ 141, 145, 146 અને 147 અંતર્ગત બન્નેને દોષી ઠેરવ્યા હતા. રેલવેની ચેઇન ખેંચવાના કેસમાં આ એક્ટર અને એક્ટ્રેસ પર 22 વર્ષ બાદ આવ્યો ચૂકાદો, જાણો કોર્ટે શું કહ્યું જોકે, ન્યાયાધીશ પવન કુમારે શુક્રવારે એવો તર્ક આપ્યો કે રેલવે કોર્ટે બન્ને આરોપીઓને તે કલમો અંતર્ગત દોષી ઠેરવ્યા છે, જેને સત્ર ન્યાયાલયે 2010માં નિરસ્ત કરી દીધી હતી. સાથે બન્ને વિરુદ્ધ પર્યાપ્ત સબુતો પણ નથી. એટલે હવે બન્ને કલાકારોને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રેલવેની ચેઇન ખેંચવાના કેસમાં આ એક્ટર અને એક્ટ્રેસ પર 22 વર્ષ બાદ આવ્યો ચૂકાદો, જાણો કોર્ટે શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget