શોધખોળ કરો

Taarak Mehta Ka Ooltah Chashmah માં વાપસી કરવા માંગતી હતી નેહા મેહતા, આ કારણે નથી કરી શકી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં 12 વર્ષથી અજંલી ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ નેહા મેહતા આ શોને અલવિદા કહી ચૂકી છે, જેના બાદ મેકર્સે તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌજદારને સાઈન કરી લીધી છે.

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરૂ પાડી રહ્યો છે. આ શો છેલ્લા કેટલાક સમયથી સ્ટારકાસ્ટમાં થયેલા ફેરફારને લઈને પણ ચર્ચામાં છે. આપણે બધા જાણીએ છીએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અજંલી ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ નેહા મેહતા આ શોને અલવિદા કહી ચૂકી છે, જેના બાદ મેકર્સે તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌજદારને સાઈન કરી લીધી છે.
View this post on Instagram
 

❤ @tmkocinsta

A post shared by Neha Mehta (@nehamehtaofficial) on

એવામાં હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દર્શકો જાણવા માંગે છે કે, નેહા મહેતાએ શો કેમ છોડી દીધો. સૂત્રો અનુસાર, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું કે, ‘નેહા શોમાં પરત આવવા માંગતી હતી પરંતુ ત્યાં સુધી તેમની જગ્યાએ સુનયના ફૌજદારને સાઈન કરી લેવામાં આવી હતી. જે એક્ટ્રેસને સાઈન કરવામાં આવી છે. તે સારુ કામ કરી રહી છે. એકવાર કાસ્ટિંગ થયા બાદ કોઈને હટાવવું શક્ય નથી. અંજલી કંઈક અલગ કરવા માંગતી હતી. જો કોઈ શોનો હિસ્સો નથી બનવા માંગતુ તો, તેમાં અમે શું કરી શકીએ.’
View this post on Instagram
 

#ganpatibappamorya @apka_kitchen

A post shared by Neha Mehta (@nehamehtaofficial) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસિત કુમાર મોદીએ એ પણ કહ્યું કે, 10 જુલાઈએ અમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૂટિંગ શરું કર્યું. નેહાએ એપ્રિલ કે મેમાં અમને એખ લેટર મોકલ્યો, જેમાં લખ્યું હતું કે, તેમના માટે શો કન્ટીન્યૂ કરવું મુશ્કેલ થશે. અમે નેહા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 10 ઓગસ્ટ સુધી કોઈ જવાબ મળ્યો નહોતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget