શોધખોળ કરો

Taarak Mehta Ka Ooltah Chashmah માં વાપસી કરવા માંગતી હતી નેહા મેહતા, આ કારણે નથી કરી શકી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં 12 વર્ષથી અજંલી ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ નેહા મેહતા આ શોને અલવિદા કહી ચૂકી છે, જેના બાદ મેકર્સે તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌજદારને સાઈન કરી લીધી છે.

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરૂ પાડી રહ્યો છે. આ શો છેલ્લા કેટલાક સમયથી સ્ટારકાસ્ટમાં થયેલા ફેરફારને લઈને પણ ચર્ચામાં છે. આપણે બધા જાણીએ છીએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અજંલી ભાભીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ નેહા મેહતા આ શોને અલવિદા કહી ચૂકી છે, જેના બાદ મેકર્સે તેની જગ્યાએ એક્ટ્રેસ સુનયના ફૌજદારને સાઈન કરી લીધી છે.
View this post on Instagram
 

❤ @tmkocinsta

A post shared by Neha Mehta (@nehamehtaofficial) on

એવામાં હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દર્શકો જાણવા માંગે છે કે, નેહા મહેતાએ શો કેમ છોડી દીધો. સૂત્રો અનુસાર, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું કે, ‘નેહા શોમાં પરત આવવા માંગતી હતી પરંતુ ત્યાં સુધી તેમની જગ્યાએ સુનયના ફૌજદારને સાઈન કરી લેવામાં આવી હતી. જે એક્ટ્રેસને સાઈન કરવામાં આવી છે. તે સારુ કામ કરી રહી છે. એકવાર કાસ્ટિંગ થયા બાદ કોઈને હટાવવું શક્ય નથી. અંજલી કંઈક અલગ કરવા માંગતી હતી. જો કોઈ શોનો હિસ્સો નથી બનવા માંગતુ તો, તેમાં અમે શું કરી શકીએ.’
View this post on Instagram
 

#ganpatibappamorya @apka_kitchen

A post shared by Neha Mehta (@nehamehtaofficial) on

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અસિત કુમાર મોદીએ એ પણ કહ્યું કે, 10 જુલાઈએ અમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૂટિંગ શરું કર્યું. નેહાએ એપ્રિલ કે મેમાં અમને એખ લેટર મોકલ્યો, જેમાં લખ્યું હતું કે, તેમના માટે શો કન્ટીન્યૂ કરવું મુશ્કેલ થશે. અમે નેહા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 10 ઓગસ્ટ સુધી કોઈ જવાબ મળ્યો નહોતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget