શોધખોળ કરો
‘તારક મહેતા..’ પર પ્રતિબંધ લગાવવા મુદ્દે અસિત કુમારે આપ્યો ખુલાસો, જાણો શું કહ્યું...
1/5

મીડિયા સાથે વાતચીત દરમિયાન શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ કૃપાલ સિંહે કહ્યું કે,’આ સીરિયલે દસમા શીખ ગુરૂ ગોવિંદ સિંહના એક જીવન ચરિત્રને દર્શાવીને સમગ્ર સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી છે. જે શીખ સિદ્ધાંતો વિરૂદ્ધ હતું.’ તેમણે આગળ ઉમેર્યું હતું કે,’કોઇ એક્ટર પોતાને દસમા શીખ ગુરૂ ગોવિંદ સિંહ સમાન ના રાખી શકે. આ માફીને લાયક નથી.’
2/5

બબિતાનો રોલ કરનારી મુનમુન દત્તાએ આ બાબતે કહ્યું કે, શૉમાં અમારા સાથી ગુરુચરણ સિંહ પોતે શિખ સમુદાયના છે. તે કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવું કામ ન કરી શકે. તેમણે પોતે તે શૂટ દરમિયાન કહ્યું હતુ કે કોઈને પણ ગુરુ ગોવિંદ સિંહજીનો રોલ કરવાની મંજૂરી નથી. ત્યારપછી તેમણે ખાલસાનો રોલ કર્યો હતો. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે, તેમણે આ એપિસોડ ફરીવાર જોવો જોઈએ.
Published at : 20 Sep 2017 02:03 PM (IST)
View More























