શોધખોળ કરો

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

કૌન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર એક એડ એજન્સીમાં કામ કરતા કોપી રાઈટર સમિત શર્માને બેસવાની તક મળી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને જાહેરાતોમાં કામ કરવાનો પોતાના અનુભવ શેર કર્યો હતો

Amitabh Bachchan Experience Of working In Ads: કૌન બનેગા કરોડપતિ ગયા રવિવારે 7 ઓગષ્ટથી શરુ થયું છે. હંમેશાની જેમ આ શો ટીવીના ટોપ રેટેડ શોમાં આવી ગયો છે. લોકો પણ અમિતાભ બચ્ચનની હોસ્ટિંગ સ્ટાઈલને ખુબ પસંદ કરે છે અને તેની સીધી અસર શોની ટીઆરપી પર જોવા મળતી હોય છે. વર્ષોતી કૌન બનેગા કરોડપતિ પોતાના વિશ્વસનીય દર્શકોની ઉમ્મીદ પર ખરો ઉતર્યો છે. નવી સીઝનને પણ ખુબ પ્રેમ મળી રહ્યો છે. 

હમણાં જ કૌન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર એક એડ એજન્સીમાં કામ કરતા કોપી રાઈટર સમિત શર્માને બેસવાની તક મળી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને જાહેરાતોમાં કામ કરવાનો પોતાના અનુભવ શેર કર્યો હતો અને આ દરમિયાન બચ્ચે એ પણ જણાવ્યું કે, કઈ રીતે એડ એજન્સીઓ તેમની સરાહના નથી કરતી. 

બિગ બી બોલ્યા - એડ એજન્સીઓ બિકલુક સરાહના નથી કરતી

જાહેરાતોમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું કે, "કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા મોટા એકટર હો કે પછી કેટલું પણ સારું કામ કરતા હોવ. તમે તમારો ટેક આપો છે અને સમગ્ર ફ્લોર શાંત રહે છે. એડ એજન્સીના લોકો કેટલિક મિનિટ માટે બિલકુલ મૌન રહે છે અને કોઈ એક પણ શબ્દ બોલતું નથી. ભગવાન જાણમે તેઓ શું અધ્યન કરે છે અને 15-20 મિનીટ પછી તેઓ નોટિસ કરે છે કે બેકગ્રાઉન્ડમાં પડેલા એક પત્તાની પોઝિશન ખોટી છે. કલાકારનો અનુભવ કોઈ મહત્વ નથી રાખતો, તેઓ ફક્ત સિનમાં આવતી વસ્તુઓને લઈ ચિંતિત હોય છે."

અમિતાભે મજાકિયા અંદાજમાં એ પણ કહ્યું કે, તેમની પાસે એવા લોકોના નામ પણ છે પરંતુ તેઓ ટીવી પર તે નામ ના લઈ શકે. આ વાત પર હોટ સીટ ઉપર બેઠેલા સમિત શર્માએ કહ્યું કે, "તેઓ સેટની બહાર તેમના નામ જણાવે." આમ અમિતાભ બચ્ચને પોતાના અનુભવ વિશે દિલ ખોલીને વાત કરી હતી.

આ પણ વાંચોઃ

Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ

School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
સિરપ કાંડમાં રાજ્ય સરકાર એક્શનમાં, કફ સિરપનું ઉત્પાદન કરતી પેઢીઓ સામે સરકારના કડક પગલા
સિરપ કાંડમાં રાજ્ય સરકાર એક્શનમાં, કફ સિરપનું ઉત્પાદન કરતી પેઢીઓ સામે સરકારના કડક પગલા
મધ્યપ્રદેશમાં કફ સિરપનો ભયાનક કહેર: છિંદવાડામાં વધુ 1 બાળકીનું કિડની ફેલ્યોરથી મૃત્યુ, MP માં કુલ મૃત્યુઆંક 19 થયો
મધ્યપ્રદેશમાં કફ સિરપનો ભયાનક કહેર: છિંદવાડામાં વધુ 1 બાળકીનું કિડની ફેલ્યોરથી મૃત્યુ, MP માં કુલ મૃત્યુઆંક 19 થયો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું દૂષણ, પોલીસનું પાપ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે બિહારના મુખ્યમંત્રી ?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું 'મહેસૂલ'?
Cyclone Shakhti: વાવાઝોડું યુ-ટર્ન લઈને આવશે તો..: શક્તિ વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Gujarat Weather Update: શક્તિ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
ગુજરાત સરકારનો મોટો વહીવટી નિર્ણય: 17 નવા તાલુકાના ગામોમાં ફેરબદલ, માંડવી, સંતરામપુર અને ફાગવેલમાં કરાયા સુધારા
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
કેંદ્રીય કેબિનેટનો સૌથી મોટો નિર્ણય,  24,634 કરોડના 4 નવા રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી 
સિરપ કાંડમાં રાજ્ય સરકાર એક્શનમાં, કફ સિરપનું ઉત્પાદન કરતી પેઢીઓ સામે સરકારના કડક પગલા
સિરપ કાંડમાં રાજ્ય સરકાર એક્શનમાં, કફ સિરપનું ઉત્પાદન કરતી પેઢીઓ સામે સરકારના કડક પગલા
મધ્યપ્રદેશમાં કફ સિરપનો ભયાનક કહેર: છિંદવાડામાં વધુ 1 બાળકીનું કિડની ફેલ્યોરથી મૃત્યુ, MP માં કુલ મૃત્યુઆંક 19 થયો
મધ્યપ્રદેશમાં કફ સિરપનો ભયાનક કહેર: છિંદવાડામાં વધુ 1 બાળકીનું કિડની ફેલ્યોરથી મૃત્યુ, MP માં કુલ મૃત્યુઆંક 19 થયો
Syrup Death:મોતના સિરપનું ગુજરાત કનેકશન,14 બાળકોનો લીધો  ભોગ
Syrup Death:મોતના સિરપનું ગુજરાત કનેકશન,14 બાળકોનો લીધો ભોગ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Rain Forecast:શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast:શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
સિરપકાંડની વચ્ચે અમદાવાદ નજીક દવા બનાવતી કંપનીમાં રેડ,નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાનો મળ્યો જથ્થો
સિરપકાંડની વચ્ચે અમદાવાદ નજીક દવા બનાવતી કંપનીમાં રેડ,નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાનો મળ્યો જથ્થો
Embed widget