શોધખોળ કરો

IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા

ઈન્ડિગો સંકટ આજે સાતમા દિવસે પણ યથાવત રહ્યું છે. સાતમા દિવસે પણ દિલ્લી, જયપુર, બેંગાલુરૂ સહિતના એરપોર્ટ પર સેંકડો યાત્રીઓ અટવાઈ ગયા છે. ઈન્ડિગોની ફ્લાઈટો કેન્સલ થતા અને નિર્ધારીત સમયથી મોડી પડતા ઈન્ડિગો કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ પણ સાતમા દિવસે યથાવત રહ્યું છે. મુસાફરોનો આરોપ છે કે DGCAનો આદેશ છતા સમયસર સામાન પણ પરત મળતો નથી. જેના કારણે અન્ય ફ્લાઈટના બુકિંગમાં પણ વિલંબ થઈ રહ્યો છે.... આ તરફ DGCAએ ઈન્ડિગોના CEOને વધુ એક નોટિસ ફટકારી છે. જવાબ ન દેવા પર આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવા પણ સૂચના અપાઈ છે. આ તરફ ઈન્ડિગો તરફથી દાવો કરાઈ રહ્યો છે કે ઈન્ડિગો બોર્ડ યાત્રીકોને પડતી મુશ્કેલી દૂર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે. આ તરફ અમદાવાદમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઈન્ડિગોની કુલ 18 ફ્લાઈટ રદ કરાઈ છે. જ્યારે 20 ફ્લાઈટે આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઉડાન ભરી છે. જેમાં સાત ફ્લાઈટ અન્ય ઠેકાણેથી અમદાવાદ આવી પહોંચી છે... તો 14 ફ્લાઈટ અમદાવાદથી વિવિધ સ્થળે ઉડાન ભરી હતી. આ તરફ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર મોડીરાત સુધીમાં કુલ છ ફ્લાઈટ રદ રહી. સવારે ઈન્ડિગોની સુરત- બેંગાલુરૂ, સુરત- પૂણે અને સુરત- કોલકતા ફ્લાઈટ્સ રદ થઈ હતી. તો સાંજે સુરત-હૈદરાબાદ, સુરત- જયપુર અને સુરત- દિલ્લી ફ્લાઈટ્સ રદ થઈ હતી.  છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઈટો રદ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. તો વડોદરામાં સાતમાં દિવસે પણ ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થઈ.  આજે સવારે મુંબઈ- વડોદરા- મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થઈ.  ઈન્ડિગો તરફથી દાવો કરાયો કે ફ્લાઈટ ઓપરેશનમાં સતત સુધારો થઈ રહ્યો છે અને ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે.  રવિવારના 1500 ફ્લાઈટસનું સફળ સંચાલન કરાયું. જ્યારે સોમવાર સુધીમાં ફ્લાઈટની સંચાલન સંખ્યા 1650 કરાશે. ઈન્ડિગોએ દાવો કર્યો કે 30 ટકા ફ્લાઈટ ઓન ટાઈમ ઉડાન અને ઉતરાણ કર્યું.  તો મુસાફરોને રિફંડની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે.. 10 ડિસેમ્બર સુધીમાં તમામ સેવાઓ પૂર્વવત થઈ જવાનો પણ ઈન્ડિગો તરફથી દાવો કરાયો. 

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget