શોધખોળ કરો

Dalljiet Kaur: એક વર્ષમાં બીજા લગ્ન પણ તૂટ્યા, હવે ટીવી પર વાપસી કરશે આ એક્ટ્રેસ

Dalljiet Kaur: ટીવી એક્ટ્રેસ દલજીત કૌર પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. દલજીત અને નિખિલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે

Dalljiet Kaur  Break Second Marriage: ટીવી એક્ટ્રેસ દલજીત કૌર પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી તેના બીજા પતિ નિખિલ પટેલથી અલગ થઈ ગઈ છે. દલજીતે ગયા વર્ષે જ NIR બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના એક વર્ષ પહેલા જ તેમના સંબંધોમાં તણાવ આવી ગયો હતો. આવી સ્થિતિમાં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DALLJIET KAUR ੴ (@kaurdalljiet)

દલજીત અને નિખિલે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. સાથે જ એકબીજા સાથેની તમામ તસવીરો પણ સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવી છે. દિલજીતની ટીમે આ રિપોર્ટની પુષ્ટી કરી હતી કે અભિનેત્રી તેના પતિથી અલગ થઈ શકે છે.

દલજીત તેના પુત્ર સાથે મુંબઈ પાછી ફરી

દલજીત કૌર પણ પોતાના પુત્ર સાથે ભારત પરત ફરી છે. પોતાના બીજા પતિથી અલગ થયા બાદ દલજીત કૌર હવે કામ પર પરત ફરવા માંગે છે. અભિનેત્રી એક પંજાબી ફિલ્મમાં જોવા મળશે. દલજીત આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ઇ-ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દલજીતે ટીવી પર કમબેક કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અભિનેત્રીએ કહ્યું- હું ટીવી પર પાછી ફરવા માંગુ છું. જો મને OTT પર સારું કામ મળે તો હું તે પણ કરવા માંગુ છું.

બીજા લગ્ન પછી દલજીત કેન્યા શિફ્ટ થઈ હતી.

નોંધનીય છે કે દલજીત કૌર નિખિલ સાથે લગ્ન કર્યા બાદ દેશ છોડીને કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ તેના પતિ સાથે મતભેદ થતાં તે મુંબઈ પરત ફરી છે અને પોતાના કામમાં વ્યસ્ત છે. હવે જોવાનું એ રહે છે કે અભિનેત્રી ક્યારે ટીવી પર પરત ફરે છે. દલજીતે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

અભિનેત્રીના શાલિન ભનોટ સાથેના પહેલા લગ્ન તૂટી ગયા હતા

દલજીત કૌરના પહેલા લગ્ન એક્ટર શાલિન ભનોટ સાથે થયા હતા. શાલિન અને દલજીતને એક પુત્ર જેડન છે. જોકે, લગ્નના થોડા વર્ષો પછી દલજીત અને શાલિનના છૂટાછેડા થઈ ગયા. દલજીતે શાલિન પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. છૂટાછેડા પછી અભિનેત્રી તેના પુત્ર જેડનને એકલા ઉછેરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget