શોધખોળ કરો

કપિલ શર્મા શોમાં સિદ્ધુ પરત આવવા મુદ્દે અર્ચના પૂરન સિંહે નિવેદન આપ્યું, જાણો શું કહ્યું

અવારનવાર આ શોમાં નવજોત સિંહ સિદ્ધુ પરત આવે તેવી વાતો થતી રહે છે અને આ જ કારણથી લોકો અર્ચના પુરન સિંહની મજાક ઉડાવતા રહે છે.

'ધ કપિલ શર્મા શો'ની સફળતા પૂરજોશમાં છે, આ શો હજુ પણ તમામ વર્ગના લોકોનો ફેવરિટ શો છે. અવારનવાર આ શોમાં નવજોત સિંહ સિદ્ધુ પરત આવે તેવી વાતો થતી રહે છે અને આ જ કારણથી લોકો અર્ચના પુરન સિંહની મજાક ઉડાવતા રહે છે. અર્ચના હાલ સિદ્ધુની જગ્યાએ જજની ખુરશી પર બેસે છે. ફરી એકવાર શોની જજ અર્ચના હેડલાઇન્સમાં છે.

હાલના દિવસોમાં લોકોએ નવજોત સિંહ સિદ્ધુ પર રાજકીય મુદ્દાઓને લઈને ઘણા પ્રકારના મીમ્સ બનાવ્યા છે. મીમ્સ દ્વારા લોકો કહી રહ્યા છે કે, ટૂંક સમયમાં સિદ્ધુ શોમાં પરત ફરશે અને અર્ચના પુરણ સિંહની ખુરશી ખતરામાં હશે. હવે આખરે અર્ચનાએ આ વાયરલ મીમ્સ પર પોતાનું મૌન તોડ્યું છે.

અર્ચનાએ કહ્યું, 'લોકોને લાગે છે કે મારી પાસે બીજું કોઈ કામ નથી. જો સિદ્ધુ સાહેબ શોમાં આવે છે તો હું શોમાંથી બહાર જવા માટે બિલકુલ તૈયાર છું. અર્ચના આગળ કહે છે, 'બાય ધ વે, એ કોઈ નવી વાત નથી કે મારા પર બનેલા મીમ્સ વાયરલ થયા હોય. આવું થતું રહે છે. તેનાથી મને પણ કોઈ વાંધો નથી. જો કોઈ વ્યક્તિ શો છોડીને રાજનીતિમાં આવવાનું વિચારે છે, તો પણ તેને તે જ શોનો ભાગ માનવામાં આવે છે, તેના વિશે સતત ચર્ચા કરવામાં આવે છે અને શોને તે વ્યક્તિ સાથે જોડતા જોવા મળે છે. હું શોમાં એક ખાસ પાત્ર ભજવી રહ્યો છું, મારી ભૂમિકા મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે હું મારી ભૂમિકાની જવાબદારી સારી રીતે નિભાવી રહી છું. પરંતુ તે ખૂબ જ વિચિત્ર છે કે, જ્યારે પણ સિદ્ધુ સંબંધિત કોઈ મુદ્દો સામે આવે છે, ત્યારે મારા પર મીમ્સ બનાવવામાં આવે છે. અંતમાં અર્ચના કહે છે કે જો ચેનલ અથવા નિર્માતા સિદ્ધુને પાછા લાવવા માંગતા હોય તો તે શો છોડવા માટે તૈયાર છે. તે પછી તે તેના અન્ય પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget