શોધખોળ કરો

Tunisha Sharma Suicide Case: શીઝાન ખાનના જામીન પર આજે ચુકાદો, શું અભિનેતાને મળશે જામીન?

Tunisha Sharma Death Case: ટીવી એક્ટ્રેસ તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી શીઝાન ખાન અંગે આજે વસઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજનો નિર્ણય કોના પક્ષમાં જાય છે તે જોવાનું રહેશે.

Tunisha Sharma Suicide Case: આજે કોર્ટ શીઝાન ખાનના જામીન પર પોતાનો ચુકાદો સાંભળાવશે. જે તુનિષા શર્મા આત્મહત્યા કેસના સંબંધમાં જેલના સળિયા પાછળ છે. 11 જાન્યુઆરી 2023ના રોજ વસઈ કોર્ટે શીજાન ખાનની જામીન અરજી પર ચુકાદો 13 જાન્યુઆરી સુધી સુરક્ષિત રાખ્યો હતો. આવી સ્થિતિમાં શીજાનને જામીન મળે છે કે નહીં તે આજે જાણવા મળશે.

શીજાનને મળશે જામીન?

શીજાન ખાન પર તુનીષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.  જેના કારણે તેની 24 ડિસેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે. શીજાન જામીન મેળવવા માટે તેના વકીલ સતત પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે તુનીશાના વકીલે શીજાન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા તેનો પક્ષ રાખ્યો હતો. તુનિષાના વકીલે કહ્યું કે તુનિષા ડિપ્રેશનમાં હતી તે વાત ખોટી છે. કારણ કે જો તે ડિપ્રેશનમાં હોત તો તે 12 કલાક કેવી રીતે કામ કરી શકતી હોત.

શું તુનીશા શર્માનું નામ અલી સાથે જોડાયું હતું?

તે જ સમયે શીજાન ખાનના વકીલે કહ્યું કે બ્રેકઅપ પછી તુનિષા શર્મા અલી નામના વ્યક્તિ સાથે વાત કરતી હતી, જેની સાથે તે ડેટિંગ એપ પર મળી હતી. મૃત્યુ પહેલા જ તેણે અલી સાથે વાત કરી હતી. જોકે, તુનિષાની માતાએ કહ્યું હતું કે અલી માત્ર તુનિષાનો મિત્ર હતો. હવે જોવાનું એ રહેશે કે શીજાન ખાનને આજે જામીન મળે છે કે નહીં.

તુનિશા શર્માએ અલી બાબાના સેટ પર કરી લીધી હતી આત્મહત્યા 

જણાવી દઈએ કે 24 ડિસેમ્બર 2022ના રોજ તુનિષા શર્માએ તેના ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની માતાએ આરોપ લગાવ્યો છે કે તુનીષા શીજાન સાથે બ્રેકઅપ બાદ પરેશાન હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારથી તુનીશા શીજાન અને તેના પરિવારને મળી ત્યારથી તેની પુત્રી સાથેના સંબંધો નબળા પડી ગયા હતા. તે જ સમયે શીજાનના પરિવારનો આરોપ છે કે તેની માતાએ તુનીશા પર ધ્યાન આપ્યું ન હતું. અને તે તુનિષાને પૈસા પણ આપતી ના હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

વિડિઓઝ

Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Embed widget