શોધખોળ કરો

Tunisha Sharma Suicide Case: શીઝાન ખાનના જામીન પર આજે ચુકાદો, શું અભિનેતાને મળશે જામીન?

Tunisha Sharma Death Case: ટીવી એક્ટ્રેસ તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી શીઝાન ખાન અંગે આજે વસઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજનો નિર્ણય કોના પક્ષમાં જાય છે તે જોવાનું રહેશે.

Tunisha Sharma Suicide Case: આજે કોર્ટ શીઝાન ખાનના જામીન પર પોતાનો ચુકાદો સાંભળાવશે. જે તુનિષા શર્મા આત્મહત્યા કેસના સંબંધમાં જેલના સળિયા પાછળ છે. 11 જાન્યુઆરી 2023ના રોજ વસઈ કોર્ટે શીજાન ખાનની જામીન અરજી પર ચુકાદો 13 જાન્યુઆરી સુધી સુરક્ષિત રાખ્યો હતો. આવી સ્થિતિમાં શીજાનને જામીન મળે છે કે નહીં તે આજે જાણવા મળશે.

શીજાનને મળશે જામીન?

શીજાન ખાન પર તુનીષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.  જેના કારણે તેની 24 ડિસેમ્બર 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં છે. શીજાન જામીન મેળવવા માટે તેના વકીલ સતત પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે તુનીશાના વકીલે શીજાન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા તેનો પક્ષ રાખ્યો હતો. તુનિષાના વકીલે કહ્યું કે તુનિષા ડિપ્રેશનમાં હતી તે વાત ખોટી છે. કારણ કે જો તે ડિપ્રેશનમાં હોત તો તે 12 કલાક કેવી રીતે કામ કરી શકતી હોત.

શું તુનીશા શર્માનું નામ અલી સાથે જોડાયું હતું?

તે જ સમયે શીજાન ખાનના વકીલે કહ્યું કે બ્રેકઅપ પછી તુનિષા શર્મા અલી નામના વ્યક્તિ સાથે વાત કરતી હતી, જેની સાથે તે ડેટિંગ એપ પર મળી હતી. મૃત્યુ પહેલા જ તેણે અલી સાથે વાત કરી હતી. જોકે, તુનિષાની માતાએ કહ્યું હતું કે અલી માત્ર તુનિષાનો મિત્ર હતો. હવે જોવાનું એ રહેશે કે શીજાન ખાનને આજે જામીન મળે છે કે નહીં.

તુનિશા શર્માએ અલી બાબાના સેટ પર કરી લીધી હતી આત્મહત્યા 

જણાવી દઈએ કે 24 ડિસેમ્બર 2022ના રોજ તુનિષા શર્માએ તેના ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની માતાએ આરોપ લગાવ્યો છે કે તુનીષા શીજાન સાથે બ્રેકઅપ બાદ પરેશાન હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારથી તુનીશા શીજાન અને તેના પરિવારને મળી ત્યારથી તેની પુત્રી સાથેના સંબંધો નબળા પડી ગયા હતા. તે જ સમયે શીજાનના પરિવારનો આરોપ છે કે તેની માતાએ તુનીશા પર ધ્યાન આપ્યું ન હતું. અને તે તુનિષાને પૈસા પણ આપતી ના હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget