શોધખોળ કરો

રશ્મિ દેસાઈએ 16 વર્ષે કર્યો હતો કાસ્ટિંગ કાઉચનો સામનો, હવે તે વ્યક્તિના નામ સાથે જણાવી પૂરી કહાની

એક વેબસાઈટ સાથે વાતચીત કરતાં રશ્મિ દેસાઈએ કહ્યું, વર્ષો પહેલા મેં જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે કહેવામાં આવ્યું કે જો હું કાસ્ટિંગ કાઉચમાંથી પસાર નહીં થાઉ તો મને કામ નહીં મળે.

નવી દિલ્હીઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ અને તાજેતરમાં સમાપ્ત થયેલા રિયાલિટી શો બિગ બોસ-13ની સ્પર્ધક રશ્મિ દેસાઈએ એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચને લઈ મોટો ખુલાસો કર્યો છે. રશ્મિએ જણાવ્યું કે, 16 વર્ષની વયે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. એક વેબસાઈટ સાથે વાતચીત કરતાં રશ્મિ દેસાઈએ કહ્યું, જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારે યુવા હતી. મારી પાસે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહોતું. હું ઈન્ડસ્ટ્રીમાં કોઈને ઓળખતી નહોતી. વર્ષો પહેલા મેં જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે કહેવામાં આવ્યું કે જો હું કાસ્ટિંગ કાઉચમાંથી પસાર નહીં થાઉ તો મને કામ નહીં મળે.
રશ્મિએ કહ્યું, તે વ્યક્તિનું નામ સૂરજ છે અને આજે તે ક્યાં છે તેની મને ખબર નથી. જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તેણે મારા સ્ટેટિસ્ટિક્સ અંગે પૂછ્યું હતું. મને તે સમયે આ મતલબની ખબર નહોતી. મેં તેને કહ્યું કે, મને આ ખબર નથી ત્યારે આ બધી વાતોથી હું અજાણ હોવાની તેને જાણ થઈ હતી. મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હોય અને મને અલગ રીતે મોલેસ્ટ કરવાની કોશિશ કરનારો તે પહેલો વ્યક્તિ હતો.
View this post on Instagram
 

Midnight blink???? #TBT Thanks @bigc_fashionfirst ????????????❤

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિએ આગળ કહ્યું, એક દિવસ તેણે મને ઓડિશન માટે ફોન કર્યો અને હું ખૂબ ઉત્સાહિત થઈ ગઈ હતી. હું ત્યાં પહોંચી ગઈ અને જોયું કે ત્યાં મારી સિવાય કોઈ નહોતું. ત્યાં કેમેરો પણ નહોતો અને તેણે મારા ડ્રિંક્સમાં કઈંક મેળવીને મને બેભાન કરવાની પૂરી કોશિશ કરી હતી. હું કહેતી હતી કે મારે નથી કરવું.
દોઢ કલાક બાદ હું ગમે તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહી અને મારી માતાને આખી વાત જણાવી. બીજા દિવસે ફરી તેને મળવા ગઈ. આ વખતે મારી માતાએ તે વ્યક્તિને લાફો માર્યો હતો. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget