શોધખોળ કરો

પાકિસ્તાની કલાકારોની ‘નમકહરામી’, ઉરી હુમલાની ટીકા કરવાનું કહેતા શું કર્યું

1/6
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાએ કહ્યું કે, ઝી પોતાના રિયાલીટી શોમાં ક્યારેય પાકિસ્તાની સ્પર્ધકોને આમંત્રિત કરશે નહીં. અમારા સિગિંગ રીયાલિટી શોમાં પાકિસ્તાની ગાયકો આવે છે, જીતે પણ છે અને જજ પણ બને છે. પરંતુ હવે જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ખત્મ નહીં થાય ત્યાં સુધી અમે તેમને બોલાવીશું નહીં. અમે તમામ રીતે પ્રયાસો કર્યા પરંતુ તમારે પણ અમારા લોકોની લાગણીની કદર કરવી પડશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાએ કહ્યું કે, ઝી પોતાના રિયાલીટી શોમાં ક્યારેય પાકિસ્તાની સ્પર્ધકોને આમંત્રિત કરશે નહીં. અમારા સિગિંગ રીયાલિટી શોમાં પાકિસ્તાની ગાયકો આવે છે, જીતે પણ છે અને જજ પણ બને છે. પરંતુ હવે જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ખત્મ નહીં થાય ત્યાં સુધી અમે તેમને બોલાવીશું નહીં. અમે તમામ રીતે પ્રયાસો કર્યા પરંતુ તમારે પણ અમારા લોકોની લાગણીની કદર કરવી પડશે.
2/6
આ વાત પરથી ખ્યાલ આવે છે કે આ પાકિસ્તાની કલાકારો જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે. ભારતમાં રહીને ભારત પ્રત્યે માન ન ધરાવતા આ પાકિસ્તાની કલાકારોને શું અહીં રહેવાનો અધિકાર છે. તેઓ અહીં આવી કરોડોની કમાણી કરે છે પણ આતંકી હુમલાની નિંદા કરવાનું કહેવામાં આવે તો તેમની બોલતી બંધ થઇ જાય છે.
આ વાત પરથી ખ્યાલ આવે છે કે આ પાકિસ્તાની કલાકારો જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે. ભારતમાં રહીને ભારત પ્રત્યે માન ન ધરાવતા આ પાકિસ્તાની કલાકારોને શું અહીં રહેવાનો અધિકાર છે. તેઓ અહીં આવી કરોડોની કમાણી કરે છે પણ આતંકી હુમલાની નિંદા કરવાનું કહેવામાં આવે તો તેમની બોલતી બંધ થઇ જાય છે.
3/6
રાજ ઠાકરેની પાર્ટીની ધમકીના પગલે બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયું છે અને ઘણા ભારતીય કલાકારો પાકિસ્તાની કલાકારોની દલાલી કરી રહ્યા છે ત્યારે સુભાષ ચંદ્રનો આ દાવો પાકિસ્તાનીઓની અસલિયતને છતો કરનારો છે. સુભાષ ચંદ્રે એમ પણ કહ્યું કે ભારતમાં કામ કરતા નવમાંથી છ કલાકારો તો અમારા કારણે જાણીતા થયા છે.
રાજ ઠાકરેની પાર્ટીની ધમકીના પગલે બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયું છે અને ઘણા ભારતીય કલાકારો પાકિસ્તાની કલાકારોની દલાલી કરી રહ્યા છે ત્યારે સુભાષ ચંદ્રનો આ દાવો પાકિસ્તાનીઓની અસલિયતને છતો કરનારો છે. સુભાષ ચંદ્રે એમ પણ કહ્યું કે ભારતમાં કામ કરતા નવમાંથી છ કલાકારો તો અમારા કારણે જાણીતા થયા છે.
4/6
સુભાષ ચંદ્રે ફવાદ ખાન, માહિરા ખાન, અલી ઝફર અને શફાકત અમાનત અલીને ફોન કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘ઇન સબકો હમને ફોન કિયા, સબકો હમને રિક્વેસ્ટ કી આપ કુચ મત કરીયે, બસ યહીં કહીયે કી જો ટેરરિસ્ટ એટેક રાત કો સુયે હુયે લોગોં પર કિયા ગયા હૈ, વી કંડેમ ધેટ, એટલું જ નહીં અમે તેમને ટીકા કરતા સમયે પાકિસ્તાનનું નામ પણ નહીં લેવાનું કહ્યુ હતું પરંતુ તેમાંથી એક પણ પાકિસ્તાની કલાકાર તે અંગે વાત કરવા માટે રાજી થયો નહીં.
સુભાષ ચંદ્રે ફવાદ ખાન, માહિરા ખાન, અલી ઝફર અને શફાકત અમાનત અલીને ફોન કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘ઇન સબકો હમને ફોન કિયા, સબકો હમને રિક્વેસ્ટ કી આપ કુચ મત કરીયે, બસ યહીં કહીયે કી જો ટેરરિસ્ટ એટેક રાત કો સુયે હુયે લોગોં પર કિયા ગયા હૈ, વી કંડેમ ધેટ, એટલું જ નહીં અમે તેમને ટીકા કરતા સમયે પાકિસ્તાનનું નામ પણ નહીં લેવાનું કહ્યુ હતું પરંતુ તેમાંથી એક પણ પાકિસ્તાની કલાકાર તે અંગે વાત કરવા માટે રાજી થયો નહીં.
5/6
સુભાષ ચંદ્રે ઝી ગ્રુપની ચેનલ ઝીંદગી પરથી પાકિસ્તાની સીરિયલો બંધ કરી દીધી છે. આ માટે તેમણે જે કારણ આપ્યું છે તે આપણી આંખો ઉઘાડનારૂં છે. સુભાષચંદ્રે જણાવ્યું કે તેમણે પાકિસ્તાની કલાકારોને ફોન કરીને ઉરી હુમલાની ટીકા કરવા જ કહ્યું હતું પણ એ માટે પણ તે તૈયાર નહોતા.
સુભાષ ચંદ્રે ઝી ગ્રુપની ચેનલ ઝીંદગી પરથી પાકિસ્તાની સીરિયલો બંધ કરી દીધી છે. આ માટે તેમણે જે કારણ આપ્યું છે તે આપણી આંખો ઉઘાડનારૂં છે. સુભાષચંદ્રે જણાવ્યું કે તેમણે પાકિસ્તાની કલાકારોને ફોન કરીને ઉરી હુમલાની ટીકા કરવા જ કહ્યું હતું પણ એ માટે પણ તે તૈયાર નહોતા.
6/6
મુંબઇઃ ઉરી હુમલા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને ભારત છોડવાની ધમકી આપી હતી જેને લઇને વિવાદ પેદા થયો છે ત્યારે ઝી ન્યુઝના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રે પાકિસ્તાની કલાકારોની હલકી માનસિકતાને છતી કરી છે.
મુંબઇઃ ઉરી હુમલા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને ભારત છોડવાની ધમકી આપી હતી જેને લઇને વિવાદ પેદા થયો છે ત્યારે ઝી ન્યુઝના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રે પાકિસ્તાની કલાકારોની હલકી માનસિકતાને છતી કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget