શોધખોળ કરો

પાકિસ્તાની કલાકારોની ‘નમકહરામી’, ઉરી હુમલાની ટીકા કરવાનું કહેતા શું કર્યું

1/6
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાએ કહ્યું કે, ઝી પોતાના રિયાલીટી શોમાં ક્યારેય પાકિસ્તાની સ્પર્ધકોને આમંત્રિત કરશે નહીં. અમારા સિગિંગ રીયાલિટી શોમાં પાકિસ્તાની ગાયકો આવે છે, જીતે પણ છે અને જજ પણ બને છે. પરંતુ હવે જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ખત્મ નહીં થાય ત્યાં સુધી અમે તેમને બોલાવીશું નહીં. અમે તમામ રીતે પ્રયાસો કર્યા પરંતુ તમારે પણ અમારા લોકોની લાગણીની કદર કરવી પડશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાએ કહ્યું કે, ઝી પોતાના રિયાલીટી શોમાં ક્યારેય પાકિસ્તાની સ્પર્ધકોને આમંત્રિત કરશે નહીં. અમારા સિગિંગ રીયાલિટી શોમાં પાકિસ્તાની ગાયકો આવે છે, જીતે પણ છે અને જજ પણ બને છે. પરંતુ હવે જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ખત્મ નહીં થાય ત્યાં સુધી અમે તેમને બોલાવીશું નહીં. અમે તમામ રીતે પ્રયાસો કર્યા પરંતુ તમારે પણ અમારા લોકોની લાગણીની કદર કરવી પડશે.
2/6
આ વાત પરથી ખ્યાલ આવે છે કે આ પાકિસ્તાની કલાકારો જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે. ભારતમાં રહીને ભારત પ્રત્યે માન ન ધરાવતા આ પાકિસ્તાની કલાકારોને શું અહીં રહેવાનો અધિકાર છે. તેઓ અહીં આવી કરોડોની કમાણી કરે છે પણ આતંકી હુમલાની નિંદા કરવાનું કહેવામાં આવે તો તેમની બોલતી બંધ થઇ જાય છે.
આ વાત પરથી ખ્યાલ આવે છે કે આ પાકિસ્તાની કલાકારો જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે. ભારતમાં રહીને ભારત પ્રત્યે માન ન ધરાવતા આ પાકિસ્તાની કલાકારોને શું અહીં રહેવાનો અધિકાર છે. તેઓ અહીં આવી કરોડોની કમાણી કરે છે પણ આતંકી હુમલાની નિંદા કરવાનું કહેવામાં આવે તો તેમની બોલતી બંધ થઇ જાય છે.
3/6
રાજ ઠાકરેની પાર્ટીની ધમકીના પગલે બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયું છે અને ઘણા ભારતીય કલાકારો પાકિસ્તાની કલાકારોની દલાલી કરી રહ્યા છે ત્યારે સુભાષ ચંદ્રનો આ દાવો પાકિસ્તાનીઓની અસલિયતને છતો કરનારો છે. સુભાષ ચંદ્રે એમ પણ કહ્યું કે ભારતમાં કામ કરતા નવમાંથી છ કલાકારો તો અમારા કારણે જાણીતા થયા છે.
રાજ ઠાકરેની પાર્ટીની ધમકીના પગલે બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયું છે અને ઘણા ભારતીય કલાકારો પાકિસ્તાની કલાકારોની દલાલી કરી રહ્યા છે ત્યારે સુભાષ ચંદ્રનો આ દાવો પાકિસ્તાનીઓની અસલિયતને છતો કરનારો છે. સુભાષ ચંદ્રે એમ પણ કહ્યું કે ભારતમાં કામ કરતા નવમાંથી છ કલાકારો તો અમારા કારણે જાણીતા થયા છે.
4/6
સુભાષ ચંદ્રે ફવાદ ખાન, માહિરા ખાન, અલી ઝફર અને શફાકત અમાનત અલીને ફોન કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘ઇન સબકો હમને ફોન કિયા, સબકો હમને રિક્વેસ્ટ કી આપ કુચ મત કરીયે, બસ યહીં કહીયે કી જો ટેરરિસ્ટ એટેક રાત કો સુયે હુયે લોગોં પર કિયા ગયા હૈ, વી કંડેમ ધેટ, એટલું જ નહીં અમે તેમને ટીકા કરતા સમયે પાકિસ્તાનનું નામ પણ નહીં લેવાનું કહ્યુ હતું પરંતુ તેમાંથી એક પણ પાકિસ્તાની કલાકાર તે અંગે વાત કરવા માટે રાજી થયો નહીં.
સુભાષ ચંદ્રે ફવાદ ખાન, માહિરા ખાન, અલી ઝફર અને શફાકત અમાનત અલીને ફોન કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘ઇન સબકો હમને ફોન કિયા, સબકો હમને રિક્વેસ્ટ કી આપ કુચ મત કરીયે, બસ યહીં કહીયે કી જો ટેરરિસ્ટ એટેક રાત કો સુયે હુયે લોગોં પર કિયા ગયા હૈ, વી કંડેમ ધેટ, એટલું જ નહીં અમે તેમને ટીકા કરતા સમયે પાકિસ્તાનનું નામ પણ નહીં લેવાનું કહ્યુ હતું પરંતુ તેમાંથી એક પણ પાકિસ્તાની કલાકાર તે અંગે વાત કરવા માટે રાજી થયો નહીં.
5/6
સુભાષ ચંદ્રે ઝી ગ્રુપની ચેનલ ઝીંદગી પરથી પાકિસ્તાની સીરિયલો બંધ કરી દીધી છે. આ માટે તેમણે જે કારણ આપ્યું છે તે આપણી આંખો ઉઘાડનારૂં છે. સુભાષચંદ્રે જણાવ્યું કે તેમણે પાકિસ્તાની કલાકારોને ફોન કરીને ઉરી હુમલાની ટીકા કરવા જ કહ્યું હતું પણ એ માટે પણ તે તૈયાર નહોતા.
સુભાષ ચંદ્રે ઝી ગ્રુપની ચેનલ ઝીંદગી પરથી પાકિસ્તાની સીરિયલો બંધ કરી દીધી છે. આ માટે તેમણે જે કારણ આપ્યું છે તે આપણી આંખો ઉઘાડનારૂં છે. સુભાષચંદ્રે જણાવ્યું કે તેમણે પાકિસ્તાની કલાકારોને ફોન કરીને ઉરી હુમલાની ટીકા કરવા જ કહ્યું હતું પણ એ માટે પણ તે તૈયાર નહોતા.
6/6
મુંબઇઃ ઉરી હુમલા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને ભારત છોડવાની ધમકી આપી હતી જેને લઇને વિવાદ પેદા થયો છે ત્યારે ઝી ન્યુઝના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રે પાકિસ્તાની કલાકારોની હલકી માનસિકતાને છતી કરી છે.
મુંબઇઃ ઉરી હુમલા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને ભારત છોડવાની ધમકી આપી હતી જેને લઇને વિવાદ પેદા થયો છે ત્યારે ઝી ન્યુઝના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રે પાકિસ્તાની કલાકારોની હલકી માનસિકતાને છતી કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Embed widget