શોધખોળ કરો

કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો

ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા બાદ કુશલની પાસે એક સુસાઈડ નોટ મળી હતી

મુંબઈ: ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. અચાનક અભિનેતાના મોતની ખબર સાંભળીને ટીવી અને બોલિવૂડના કલાકારો ચોંકી ગયા હતા. કુશલના નિધન બાદ સતત સોશિયલ મીડિયા પર સ્ટાર્સ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હવે અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પ્રતિક્રિયા આપી હતી. દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, કુશલ પંજાબીની પ્રોફેશનલ લાઈફ સારી ચાલી રહી હતી. પરંતુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, તેની મોતનું કારણ પ્રોફેશનલ જ છે. જ્યારે કેટલાંક લોકો તેનું કારણ પર્સનલ લાઈફ ગણાવી રહ્યાં છે. પરંતુ સાચી વાત તો એ છે કે, આમાંથી કોઈ વાત યોગ્ય નથી. કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો વધુમાં દીપિકાએ જણાવ્યું હતું કે, તમને કઈ વાત પરેશાન કરી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તે તમારી લાઈફમાં કરી રહ્યા હશો. આ અંગે તેમના પરિવાર તેમજ નજીકના લોકોને ખબર ન પડી અને તે આ વાતને છુપાવવામાં કામયાબ થઈ ગયો હતો. ડિપ્રેશન એક જટિલ બીમારી છે. જેને લઈને ઘણાં લોકોના મોત થયેલા છે. આ નિરાશાજનક છે કારણ કે જો એવું ન હોત તો તેનો જીવ બચાવી શક્યા હતા. કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો આ પહેલા કુશલ પંજાબીના પિતાએ કહ્યું હતું કે, આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી બિલકુલ સારો હતો. તેને મારી સાથે ડિનર અને ડ્રિંક કર્યું હતું. અમારી વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ નહોતી. એવી વાત થઈ હતી જે એક પિતા અને પુત્ર વચ્ચે થાય છે. કુશાલ પંજાબીની આત્મહત્યાને લઈને દીપિકા પાદુકોણે શું આપ્યું ચોંકાવનારું નિવેદન? જાણો ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા બાદ કુશલની પાસે એક સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં તેને તેની મોત માટે કોઇને જવાબદાર ગણાવ્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget