શોધખોળ કરો
હવે Facebook જણાવશે, તમે અમીર છો કે ગરીબ! જાણો કેવી રીતે કામ કરશે ટેક્નોલોજી....
1/4

આ પેટન્ટને શુક્રવારે સાર્વજનિક કરવામાં આવી. તેમાં એક એવા અલ્ગોરિધમનો સૂચન આપવામાં આવ્યું છે, જે ફેસબુકની ક્ષમતાઓમાં સુધારો કરી શકે છે. જેનાથી તે યુઝર્સ વધારે પ્રાસંગિક જાહેરાત જોવા મળશે. પેટન્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના યુઝર્સના સામાજિક-આર્થિક યોગ્યતાનો અંદાજો લગાવવાથી તેને થર્ડ પાર્ટીની જાહેરાત ટાર્ગેટ યુઝર્સ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
2/4

રિપોર્ટ અનુસાર શનિવારે કહેવામાં આવ્યું છે કે પેટન્ટ મુજબ, કંપની એક એવી સિસ્ટમ તૈયાર કરવા ઈચ્છે છે જે યુઝર્સના પ્રાઈવેટ આંકડાઓને એકઠા કરીને તેમના સામાજિક-આર્થિક વર્ગનો અંદાજો લગાવી શકે છે. આ પ્રાઈવેટ આંકડામાં શિક્ષા, મકાનની માલિકી અને ઈન્ટરનેટનો ઉપયોગ પણ શામેલ છે.
Published at : 05 Feb 2018 08:01 AM (IST)
View More























