શોધખોળ કરો
રિલાયન્સ Jioએ ગ્રાહકોને આપી ન્યૂ યર ઑફર, 399ના રિચાર્જ પર મળશે 100 ટકા કેશબેક, જાણો વિગત
1/4

આ ઓફરનો લાભ 28 ડિસેમ્બર 2018 થી 31 જાન્યુઆરી 2019 સુધીની વચ્ચે કરવામાં આવેલા રિચાર્જ પર મળશે. તે દરમિયાન જે પણ કૂપન મળે તેને 15 માર્ચ 2019 પહેલા વટાવવી પડશે.
2/4

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ નવા વર્ષ પર પોતાના ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઑફરની જાહેરાત કરી છે. જિયો 399 રૂપિયાના રિચાર્જ પર 100 ટકા કેશબેક આપી રહ્યું છે. આ કેશબેક કૂપન તરીકે મળશે. જેને ઈ-કૉમર્સ પોર્ટલ Ajio પર વટાવવી પડશે.
Published at : 28 Dec 2018 09:09 PM (IST)
View More





















