શોધખોળ કરો
જિયોના યૂઝર્સ માટે ખુશખબર, ટ્રાઈએ કંપનીની ફ્રી ઓફરને લઈને આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો, જાણો
1/4

સૂત્રોએ જણાવ્યું કે, ટીડીસેટમાં ગઇકાલે થયેલ સુનાવણી દરમિયાન ટ્રાઈના વકીલે કહ્યું કે, નિયામકે આ મુદ્દે પહેલેથી જ નિર્ણય કરી લીધો છે. ટીડીસેટે ટ્રાઈને પોતાના નિર્ણયની જાણકારી આપવા કહ્યું છે. આ મામલે હવે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.
2/4

સૂત્રોએ જણાવ્યું કે, ટ્રાઈએ ટેરિફ દરની સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે, આ દર મિયન અને હાલના ટેરિફ દર પ્રમાણે જ છે. ઉલ્લેખનીય છે કે, એટર્ની જનરલે પણ હાલમાં જ ટ્રાઈને જણાવ્યું હતું કે, રિલાયન્સ જિયોના ટેરીફ દર યોજનાઓ હાલના નિયમો અને નિયામકના કોઈપણ આદેશનું ઉલ્લંઘન નથી કરતા માટે ટ્રાઇએ તેમાં કોઈ દખલ કરવી જોઈએ નહીં.
Published at : 03 Feb 2017 07:33 AM (IST)
View More























