શોધખોળ કરો
Jio યૂઝર્સ જાણી લે આ મહત્ત્વની વાત, નહીં તો 15 એપ્રિલ બાદ બંધ થઈ શકે છે તમારા નંબરની સર્વિસ!
1/5

તમને જણાવીએ કે, જે યૂઝર્સ 15 એપ્રિલ સુધી પોતાનું પ્રથમ રીચાર્જ નહીં કરાવે તેનો નંબર પર ચાલુ સર્વિસ એક નિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે.
2/5

જે યૂઝર્સે પ્રાઈમ મેમ્બરશિપ લઈ લીધી હતી પરંતુ 303 રૂપિયાનું રીચાર્જ કરાવ્યો નથી તે પણ હવે ધન ધના ધન ઓફરનો લાભ લઈ શકે છે. તેમણે માત્ર 309 અને 509 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે.
Published at : 13 Apr 2017 08:28 AM (IST)
View More























