શોધખોળ કરો
15મી ઓગસ્ટે મળશે ટોલટેક્સમાંથી 'આઝાદી' શું કહે છે CM રૂપાણી
1/4

સૂત્રોના કહેવા પ્રમાણે, તમામ હાઇવે પરથી જુદા જુદા સમયે પસાર થતાં વાહનોની સંખ્યામાં પણ વધ-ઘટ થતી રહે છે. દરેક કોન્ટ્રાક્ટર દ્ધારા દર વર્ષે નિશ્વિત સંખ્યા સરકારમાં જમા કરાવે છે બાકી રહેલી રકમ તેની આવક હોય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેની ગણતરી કેવી રીતે કરવી તે મોટી સમસ્યા છે. દરેક પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ હોવા છતાં મુક્ત પામેલા યુનિટ કેટલા પસાર થયા તેની કોણ કાઉન્ટ કરે અને વાર્ષિક વૃદ્ધિદરને કેવી રીતે ગણવામાં આવે તે પણ મોટો સવાલ છે. હવે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં આ અંગે કેવી રીતે અમલ કરવો તેનું મિકેનિઝમ તૈયાર કરવાની સૂચના આપી છે.
2/4

નાણા વિભાગના કહેવા પ્રમાણે, રાજ્યના નવ સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ વસૂલ થતાં ટોલ ટેક્સની સરેરાશ આવક રૂપિયા 350 કરોડ રૂપિયાથી લઇને 425 કરોડ રૂપિયાની થાય છે. જેમાં સૌથી વધારે આવક અમદાવાદ-વિરમગામ અને માળિયા-મિયાણાની છે જે સરેરાશ રૂપિયા 150-170 કરોડ રૂપિયા છે.
Published at : 10 Aug 2016 11:50 AM (IST)
Tags :
Toll TaxView More





















