શોધખોળ કરો

15મી ઓગસ્ટે મળશે ટોલટેક્સમાંથી 'આઝાદી' શું કહે છે CM રૂપાણી

1/4
 સૂત્રોના કહેવા પ્રમાણે, તમામ હાઇવે પરથી જુદા જુદા સમયે પસાર થતાં વાહનોની સંખ્યામાં પણ વધ-ઘટ થતી રહે છે. દરેક કોન્ટ્રાક્ટર દ્ધારા દર વર્ષે નિશ્વિત સંખ્યા સરકારમાં જમા કરાવે છે બાકી રહેલી રકમ તેની આવક હોય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેની ગણતરી કેવી રીતે કરવી તે મોટી સમસ્યા છે. દરેક પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ હોવા છતાં મુક્ત પામેલા યુનિટ કેટલા પસાર થયા તેની કોણ કાઉન્ટ કરે અને વાર્ષિક વૃદ્ધિદરને કેવી રીતે ગણવામાં આવે તે પણ મોટો સવાલ છે. હવે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં આ અંગે કેવી રીતે અમલ કરવો તેનું મિકેનિઝમ તૈયાર કરવાની સૂચના આપી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, તમામ હાઇવે પરથી જુદા જુદા સમયે પસાર થતાં વાહનોની સંખ્યામાં પણ વધ-ઘટ થતી રહે છે. દરેક કોન્ટ્રાક્ટર દ્ધારા દર વર્ષે નિશ્વિત સંખ્યા સરકારમાં જમા કરાવે છે બાકી રહેલી રકમ તેની આવક હોય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેની ગણતરી કેવી રીતે કરવી તે મોટી સમસ્યા છે. દરેક પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ હોવા છતાં મુક્ત પામેલા યુનિટ કેટલા પસાર થયા તેની કોણ કાઉન્ટ કરે અને વાર્ષિક વૃદ્ધિદરને કેવી રીતે ગણવામાં આવે તે પણ મોટો સવાલ છે. હવે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં આ અંગે કેવી રીતે અમલ કરવો તેનું મિકેનિઝમ તૈયાર કરવાની સૂચના આપી છે.
2/4
નાણા વિભાગના કહેવા પ્રમાણે, રાજ્યના નવ સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ વસૂલ થતાં ટોલ ટેક્સની સરેરાશ આવક રૂપિયા 350 કરોડ રૂપિયાથી લઇને 425 કરોડ રૂપિયાની થાય છે. જેમાં સૌથી વધારે આવક અમદાવાદ-વિરમગામ અને માળિયા-મિયાણાની છે જે સરેરાશ રૂપિયા 150-170 કરોડ રૂપિયા છે.
નાણા વિભાગના કહેવા પ્રમાણે, રાજ્યના નવ સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ વસૂલ થતાં ટોલ ટેક્સની સરેરાશ આવક રૂપિયા 350 કરોડ રૂપિયાથી લઇને 425 કરોડ રૂપિયાની થાય છે. જેમાં સૌથી વધારે આવક અમદાવાદ-વિરમગામ અને માળિયા-મિયાણાની છે જે સરેરાશ રૂપિયા 150-170 કરોડ રૂપિયા છે.
3/4
 મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનો અમલ 15 ઓગસ્ટથી થશે તેવો અમારો પ્રયાસ રહેશે આનંદીબેને કરેલી જાહેરાત સંદર્ભમાં પરિવહન વિભાગ પાસે કોઇ ફાઇલ કે નોટિસ આવી નથી. અગાઉ માર્ગ અને મકાન વિભાગે રાજ્યમાં કેટલા રાજ્ય ધોરી માર્ગો પર કેટલો ટોલ ટેક્સ વસૂલાય છે અને તેની કેટલી આવક છે તે અંગે વિગતો મોકલેલી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનો અમલ 15 ઓગસ્ટથી થશે તેવો અમારો પ્રયાસ રહેશે આનંદીબેને કરેલી જાહેરાત સંદર્ભમાં પરિવહન વિભાગ પાસે કોઇ ફાઇલ કે નોટિસ આવી નથી. અગાઉ માર્ગ અને મકાન વિભાગે રાજ્યમાં કેટલા રાજ્ય ધોરી માર્ગો પર કેટલો ટોલ ટેક્સ વસૂલાય છે અને તેની કેટલી આવક છે તે અંગે વિગતો મોકલેલી છે.
4/4
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે રાજ્યમાં 15 ઓગસ્ટથી સ્ટેટ કે નેશનલ હાઇવે પરથી પસાર થતાં નાના ખાનગી વાહનો પાસેથી ટોલટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ કહ્યુ હતું કે, આનંદીબેન સરકારે કરેલ 15 ઓગસ્ટમાંથી ટોલટેક્સમાંથી મુક્તિના નિર્ણયનો અમે અમલ કરીશું.
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે રાજ્યમાં 15 ઓગસ્ટથી સ્ટેટ કે નેશનલ હાઇવે પરથી પસાર થતાં નાના ખાનગી વાહનો પાસેથી ટોલટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ કહ્યુ હતું કે, આનંદીબેન સરકારે કરેલ 15 ઓગસ્ટમાંથી ટોલટેક્સમાંથી મુક્તિના નિર્ણયનો અમે અમલ કરીશું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget