શોધખોળ કરો

15મી ઓગસ્ટે મળશે ટોલટેક્સમાંથી 'આઝાદી' શું કહે છે CM રૂપાણી

1/4
 સૂત્રોના કહેવા પ્રમાણે, તમામ હાઇવે પરથી જુદા જુદા સમયે પસાર થતાં વાહનોની સંખ્યામાં પણ વધ-ઘટ થતી રહે છે. દરેક કોન્ટ્રાક્ટર દ્ધારા દર વર્ષે નિશ્વિત સંખ્યા સરકારમાં જમા કરાવે છે બાકી રહેલી રકમ તેની આવક હોય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેની  ગણતરી કેવી રીતે કરવી તે મોટી સમસ્યા છે. દરેક પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ હોવા છતાં મુક્ત પામેલા યુનિટ કેટલા પસાર થયા તેની કોણ કાઉન્ટ કરે અને વાર્ષિક વૃદ્ધિદરને કેવી રીતે ગણવામાં આવે તે પણ મોટો સવાલ છે. હવે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં આ અંગે કેવી રીતે અમલ કરવો તેનું મિકેનિઝમ તૈયાર કરવાની સૂચના આપી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, તમામ હાઇવે પરથી જુદા જુદા સમયે પસાર થતાં વાહનોની સંખ્યામાં પણ વધ-ઘટ થતી રહે છે. દરેક કોન્ટ્રાક્ટર દ્ધારા દર વર્ષે નિશ્વિત સંખ્યા સરકારમાં જમા કરાવે છે બાકી રહેલી રકમ તેની આવક હોય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેની ગણતરી કેવી રીતે કરવી તે મોટી સમસ્યા છે. દરેક પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ હોવા છતાં મુક્ત પામેલા યુનિટ કેટલા પસાર થયા તેની કોણ કાઉન્ટ કરે અને વાર્ષિક વૃદ્ધિદરને કેવી રીતે ગણવામાં આવે તે પણ મોટો સવાલ છે. હવે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં આ અંગે કેવી રીતે અમલ કરવો તેનું મિકેનિઝમ તૈયાર કરવાની સૂચના આપી છે.
2/4
નાણા વિભાગના કહેવા પ્રમાણે, રાજ્યના નવ સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ વસૂલ થતાં ટોલ ટેક્સની સરેરાશ આવક રૂપિયા 350 કરોડ રૂપિયાથી લઇને 425  કરોડ રૂપિયાની થાય છે. જેમાં સૌથી વધારે આવક અમદાવાદ-વિરમગામ અને માળિયા-મિયાણાની છે જે સરેરાશ રૂપિયા 150-170 કરોડ રૂપિયા છે.
નાણા વિભાગના કહેવા પ્રમાણે, રાજ્યના નવ સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ વસૂલ થતાં ટોલ ટેક્સની સરેરાશ આવક રૂપિયા 350 કરોડ રૂપિયાથી લઇને 425 કરોડ રૂપિયાની થાય છે. જેમાં સૌથી વધારે આવક અમદાવાદ-વિરમગામ અને માળિયા-મિયાણાની છે જે સરેરાશ રૂપિયા 150-170 કરોડ રૂપિયા છે.
3/4
 મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનો અમલ 15 ઓગસ્ટથી થશે તેવો અમારો પ્રયાસ રહેશે આનંદીબેને કરેલી જાહેરાત સંદર્ભમાં પરિવહન  વિભાગ પાસે કોઇ ફાઇલ કે નોટિસ આવી  નથી. અગાઉ માર્ગ અને મકાન વિભાગે રાજ્યમાં કેટલા રાજ્ય ધોરી માર્ગો પર કેટલો ટોલ ટેક્સ વસૂલાય છે અને તેની કેટલી આવક છે તે અંગે વિગતો મોકલેલી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનો અમલ 15 ઓગસ્ટથી થશે તેવો અમારો પ્રયાસ રહેશે આનંદીબેને કરેલી જાહેરાત સંદર્ભમાં પરિવહન વિભાગ પાસે કોઇ ફાઇલ કે નોટિસ આવી નથી. અગાઉ માર્ગ અને મકાન વિભાગે રાજ્યમાં કેટલા રાજ્ય ધોરી માર્ગો પર કેટલો ટોલ ટેક્સ વસૂલાય છે અને તેની કેટલી આવક છે તે અંગે વિગતો મોકલેલી છે.
4/4
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે રાજ્યમાં 15 ઓગસ્ટથી સ્ટેટ કે નેશનલ હાઇવે પરથી પસાર થતાં નાના ખાનગી વાહનો પાસેથી ટોલટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ કહ્યુ હતું કે, આનંદીબેન સરકારે કરેલ  15 ઓગસ્ટમાંથી ટોલટેક્સમાંથી મુક્તિના નિર્ણયનો અમે અમલ કરીશું.
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે રાજ્યમાં 15 ઓગસ્ટથી સ્ટેટ કે નેશનલ હાઇવે પરથી પસાર થતાં નાના ખાનગી વાહનો પાસેથી ટોલટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ કહ્યુ હતું કે, આનંદીબેન સરકારે કરેલ 15 ઓગસ્ટમાંથી ટોલટેક્સમાંથી મુક્તિના નિર્ણયનો અમે અમલ કરીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget