શોધખોળ કરો
હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના 170 નેતાઓને કેમ પાઠવી નોટિસ? જાણો
1/5

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતમાં તેમના જ નેતાઓ વિલન બનતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ હાઇકમાન્ડે આવા 170 નેતાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપ સાથે નોટિસ ફટકારવામાં આવી છે.
2/5

170 કોંગ્રેસી નેતા, હોદ્દેદારોને નોટિસો ફટકારાઈ છે અને 15 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે ખુદ પ્રદેશ પ્રભારી ગેહલોત જ ખુલાસાના આધારે નિર્ણય કરશે. ગુજરાતમાં કદાચ પ્રથમવાર શિક્ષાત્મક કાર્યવાહી થવા જઇ રહી છે. હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને બરોબરનો રાજકીય પાઠ ભણાવવાની તૈયારીમાં છે.
Published at : 09 Feb 2018 03:32 PM (IST)
View More























