શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના 28 પાટીદાર નેતાઓએ કામતને કરી શું ફરિયાદ ? પાટીદાર સમાજમાં છે શાનો આક્રોશ ? જાણો

1/8
ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત માજી સાંસદો જીવાભાઈ પટેલ, વીરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્યો ડો. તેજશ્રીબેન પટેલ, પ્રહલાદ પટેલ, હીરાભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખો બ્રિજેશ મેરજા,દીનેશભાઈ ચોવટીયા, સુરેન્દ્રનગરના મનુભાઈ પટેલ સહિતના આગેવાનો કામતને મળ્યા હતા.
ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત માજી સાંસદો જીવાભાઈ પટેલ, વીરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્યો ડો. તેજશ્રીબેન પટેલ, પ્રહલાદ પટેલ, હીરાભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખો બ્રિજેશ મેરજા,દીનેશભાઈ ચોવટીયા, સુરેન્દ્રનગરના મનુભાઈ પટેલ સહિતના આગેવાનો કામતને મળ્યા હતા.
2/8
 આ અંગે રાઘવજી પટેલ કહ્યું કે થોડો સમય પહેલા દિલ્હીમાં પણ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથેની મીટીંગમાં અમે સમાજની લાગણી વ્યકત કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી એટલે પ્રભારીનું ધ્યાન દોરી ફરી અમારી લાગણી મોવડીઓને પહોંચાડવા 'રિમાઈન્ડર' આપ્યું છે.
આ અંગે રાઘવજી પટેલ કહ્યું કે થોડો સમય પહેલા દિલ્હીમાં પણ રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી સાથેની મીટીંગમાં અમે સમાજની લાગણી વ્યકત કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી એટલે પ્રભારીનું ધ્યાન દોરી ફરી અમારી લાગણી મોવડીઓને પહોંચાડવા 'રિમાઈન્ડર' આપ્યું છે.
3/8
આ નેતાઓએ કામતને એવુ જણાવ્યુ હતુ કે, અમે અગાઉ પણ લાગણી વ્યકત કરી હતી કે પાટીદાર ચહેરાઓને 'હાઈલાઈટ' કરો તો સમાજને લાગે કે પાટીદાર સમાજનું કોંગ્રેસમાં મહત્વ છે અને કોંગી મોવડીઓ પાટીદાર સમાજને મહત્વ આપવા માંગે છે.
આ નેતાઓએ કામતને એવુ જણાવ્યુ હતુ કે, અમે અગાઉ પણ લાગણી વ્યકત કરી હતી કે પાટીદાર ચહેરાઓને 'હાઈલાઈટ' કરો તો સમાજને લાગે કે પાટીદાર સમાજનું કોંગ્રેસમાં મહત્વ છે અને કોંગી મોવડીઓ પાટીદાર સમાજને મહત્વ આપવા માંગે છે.
4/8
પાટીદાર નેતાઓએ રજૂઆત કરી કે, કોંગ્રેસમાં પાટીદાર સમાજનું મહત્વ છે એ પ્રસ્થાપિત કરવુ આવશ્યક બન્યુ છે. ગત ચૂંટણીમાં પાટીદારો કોંગ્રેસની સાથે રહ્યા હતા પણ બાદમાં પાટીદારોનું કોંગ્રેસમાં મહત્વનું સ્થાન છે તેવુ સ્થાપિત થાય તેવા કોઈ પગલાં હજુ સુધી લેવાયા નથી.
પાટીદાર નેતાઓએ રજૂઆત કરી કે, કોંગ્રેસમાં પાટીદાર સમાજનું મહત્વ છે એ પ્રસ્થાપિત કરવુ આવશ્યક બન્યુ છે. ગત ચૂંટણીમાં પાટીદારો કોંગ્રેસની સાથે રહ્યા હતા પણ બાદમાં પાટીદારોનું કોંગ્રેસમાં મહત્વનું સ્થાન છે તેવુ સ્થાપિત થાય તેવા કોઈ પગલાં હજુ સુધી લેવાયા નથી.
5/8
આ નેતાઓએ રજૂઆત કરી છે કે કોંગ્રેસમાં પાટીદારોનું મહત્વ છે એ તાકીદે પ્રસ્થાપિત કરો અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદારો કોંગ્રેસ સાથે જ રહે તેવી સ્થિતીનું નિર્માણ કરો. ભાજપને હરાવવા માટે પાટીદારોનો સાથ જરૂરી છે તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
આ નેતાઓએ રજૂઆત કરી છે કે કોંગ્રેસમાં પાટીદારોનું મહત્વ છે એ તાકીદે પ્રસ્થાપિત કરો અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદારો કોંગ્રેસ સાથે જ રહે તેવી સ્થિતીનું નિર્માણ કરો. ભાજપને હરાવવા માટે પાટીદારોનો સાથ જરૂરી છે તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
6/8
આ આગેવાનોએ ફરિયાદ કરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદાર સમાજે કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન આપીને જીતાડી હતી છતાં તેના બદલામાં કેન્દ્રીય હાઈકમાન્ડ કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજને વિશ્વાસ બેસે એવાં કોઈ પગલાં ભરાયાં નથી.
આ આગેવાનોએ ફરિયાદ કરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાટીદાર સમાજે કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન આપીને જીતાડી હતી છતાં તેના બદલામાં કેન્દ્રીય હાઈકમાન્ડ કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજને વિશ્વાસ બેસે એવાં કોઈ પગલાં ભરાયાં નથી.
7/8
ધારાસભ્ય રાઘવજી પટેલની આગેવાનીમાં કોંગ્રેસના 28 વરીષ્ઠ પાટીદાર આગેવાનો શનિવારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામતને મળ્યા હતા અને 1 કલાક સુધી ચર્ચા કરી પાટીદાર સમાજના આગેવાનોની લાગણી વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય રાઘવજી પટેલની આગેવાનીમાં કોંગ્રેસના 28 વરીષ્ઠ પાટીદાર આગેવાનો શનિવારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામતને મળ્યા હતા અને 1 કલાક સુધી ચર્ચા કરી પાટીદાર સમાજના આગેવાનોની લાગણી વ્યક્ત કરી હતી.
8/8
અમદાવાદઃ2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજની ભાજપ તરફની નારાજગીનો લાભ લઈ પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવા માટે કોંગ્રેસના નેતાઓ કશું કરતા નથી તેવી ફરિયાદ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ મોરચો માંડ્યો છે.
અમદાવાદઃ2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજની ભાજપ તરફની નારાજગીનો લાભ લઈ પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવા માટે કોંગ્રેસના નેતાઓ કશું કરતા નથી તેવી ફરિયાદ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ મોરચો માંડ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget