શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના 14 IPSને અપાઇ બઢતી, જાણો કોને કયા ગ્રેડમાં મુકાયા ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/21115947/jk-bhatt.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![1993 બેચ ના 4 આઇપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડિજીપીમાં પ્રમોશન અપાયું છે, જેમાં જી. એસ. મલિક, હસમુખ પટેલ, ડો. નીરજા ગોટરૂ રાવ અને જે. કે. ભટ્ટનો સમાવેશ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/21115952/GSMalik.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1993 બેચ ના 4 આઇપીએસ અધિકારીઓને આઈજીમાંથી એડિજીપીમાં પ્રમોશન અપાયું છે, જેમાં જી. એસ. મલિક, હસમુખ પટેલ, ડો. નીરજા ગોટરૂ રાવ અને જે. કે. ભટ્ટનો સમાવેશ થાય છે.
2/4
![ગાંધીનગરઃ રાજ્યના આઈપીએસ બેડામાં બઢતીનો દોર શરૂ થયો છે. 14 આઈપીએસને બઢતી આપવામાં આવી છે, જેમાં ચાર અધિકારીને AGDP તરીકે, ચાર અધિકારીને આઇજી તરીકે, જ્યારે 6 અધિકારીને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બઢતીના આદેશ અપાયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/21115947/jk-bhatt.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરઃ રાજ્યના આઈપીએસ બેડામાં બઢતીનો દોર શરૂ થયો છે. 14 આઈપીએસને બઢતી આપવામાં આવી છે, જેમાં ચાર અધિકારીને AGDP તરીકે, ચાર અધિકારીને આઇજી તરીકે, જ્યારે 6 અધિકારીને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા બઢતીના આદેશ અપાયા છે.
3/4
![2000ની બેચના 4 અધિકારીઓની ડીઆઈજીમાંથી આઈજી તરીકે બઢતી કરવામાં આવી છે, જેમાં વી ચંદ્રશેખર, નિપુના તોરવણે, એમ.એમ અનારવાલા અને ડી બી વાઘેલાનો સમાવેશ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/21115944/mm-anarwala.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2000ની બેચના 4 અધિકારીઓની ડીઆઈજીમાંથી આઈજી તરીકે બઢતી કરવામાં આવી છે, જેમાં વી ચંદ્રશેખર, નિપુના તોરવણે, એમ.એમ અનારવાલા અને ડી બી વાઘેલાનો સમાવેશ થાય છે.
4/4
![જ્યારે 2005ની બેચના 6 અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે, જેમાં મનીંદર પવાર, હિમાંશુ શુકલા, રાઘવેન્દ્ર વત્સ, પ્રેમવીર સિંહ, એમ એસ ભરાડા અને એચ આર ચૌધરીનો સમાવેશ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/21115940/himanshu-shukla.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે 2005ની બેચના 6 અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે, જેમાં મનીંદર પવાર, હિમાંશુ શુકલા, રાઘવેન્દ્ર વત્સ, પ્રેમવીર સિંહ, એમ એસ ભરાડા અને એચ આર ચૌધરીનો સમાવેશ થાય છે.
Published at : 21 Jun 2018 12:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)