રાજ્ય સરકારે સચિવાલય કેડરના પાંચ સંયુક્ત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપી છે.
2/3
બઢતી મેળવનારા અધિકારીઓમાં મહેસુલ વિભાગના અધિકારી કે.બી. શાહ, સામાન્ય વહીવટના અધિકારી બી.જે. બ્રહ્મભટ્ટ, આદિજાતિ વિકાસ મંત્રીના અધિકારી પી.એસ.એ. એમ.ભાવસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારી ડો. એસ.આર. સોની અને સામાન્ય વહીવટી વિભાગના અધિકારી જવલંત ત્રિવેદીનો સમાવેશ થાય છે.
3/3
ગાંધીનગર: રાજય સરકારે સચિવાલય કેડરના પ સંયુકત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપીને જે તે જગ્યા પર યથાવત રાખ્યા છે.