શોધખોળ કરો

પાટીદારો સામેના કેટલા કેસ પાછા ખેંચાયા? સરકારે શું આપ્યો જવાબ? બીજા કેમ ન ખેંચાયા પાછા?

1/4
તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 537 કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં 247 કેસ પાછા ખેંચવા અંગે કોર્ટને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે 238 જેટલા કેસો પરત ખેંચાયા છે. ઉપરાંત 41 કેસ તપાસ હેઠળ છે. કેટલાક ગંભીર કેસો છે જેને પરત ખેંચવાની રાજ્ય સરકારને સતા નથી. અમારા અધિકારમાં આવતા હતા તે કેસો અમે પાછા ખેંચ્યા છે. 14 ગુના અને 12 ખાનગી ફરિયાદો પાછી ખેંચી શકાય એમ નથી. અમે જે કહ્યું છે એ કરવાના જ છે, બધી હકીકતો નેટ ઉપર છે.
તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 537 કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં 247 કેસ પાછા ખેંચવા અંગે કોર્ટને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે 238 જેટલા કેસો પરત ખેંચાયા છે. ઉપરાંત 41 કેસ તપાસ હેઠળ છે. કેટલાક ગંભીર કેસો છે જેને પરત ખેંચવાની રાજ્ય સરકારને સતા નથી. અમારા અધિકારમાં આવતા હતા તે કેસો અમે પાછા ખેંચ્યા છે. 14 ગુના અને 12 ખાનગી ફરિયાદો પાછી ખેંચી શકાય એમ નથી. અમે જે કહ્યું છે એ કરવાના જ છે, બધી હકીકતો નેટ ઉપર છે.
2/4
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ ભાજપનું પિંડ છે. એ અમારી સાથે જ રહેશે. ભલે વિપક્ષના નેતા તરીકે પાટીદારની નિમણૂક કરાઇ હોય પરંતુ પાટીદારો ક્યારેય કોગ્રેસ સાથે નહી જાય. કોગ્રેસ ભાજપને સીધી રીતે હરાવી શકી નથી જેથી જાતિવાદી પરિબળોનો સહારો લઇ રહી છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ ભાજપનું પિંડ છે. એ અમારી સાથે જ રહેશે. ભલે વિપક્ષના નેતા તરીકે પાટીદારની નિમણૂક કરાઇ હોય પરંતુ પાટીદારો ક્યારેય કોગ્રેસ સાથે નહી જાય. કોગ્રેસ ભાજપને સીધી રીતે હરાવી શકી નથી જેથી જાતિવાદી પરિબળોનો સહારો લઇ રહી છે.
3/4
વસોયાના આક્ષેપ સામે પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, પાટીદારો વિરુદ્ધના 90 ટકા કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે જાતિવાદને ભડકાવી સત્તા ઉપર બેસવાના તમારા મનસૂબા સફળ થયા નથી એટલે મનની મનમાં રહી ગઈ છે. તમે ફરીથી લોકોને ઉશ્કેરી રહ્યા છો. પરંતુ પાટીદાર સમાજનો આભાર કે એ લોકોની વાતમાં આવ્યા નહીં અને ફરી ગુજરાતમાં ભાજપ સરકાર આવી.
વસોયાના આક્ષેપ સામે પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, પાટીદારો વિરુદ્ધના 90 ટકા કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે જાતિવાદને ભડકાવી સત્તા ઉપર બેસવાના તમારા મનસૂબા સફળ થયા નથી એટલે મનની મનમાં રહી ગઈ છે. તમે ફરીથી લોકોને ઉશ્કેરી રહ્યા છો. પરંતુ પાટીદાર સમાજનો આભાર કે એ લોકોની વાતમાં આવ્યા નહીં અને ફરી ગુજરાતમાં ભાજપ સરકાર આવી.
4/4
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે આજે ભાજપ અને કોગ્રેસ ધારાસભ્યો વચ્ચે ચર્ચા થઇ હતી. કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 22 હજાર પાટીદાર યુવાનો સામે કેસ કરવામાં આવ્યા હતા. ભાજપે ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું કે, તે કેસ પાછા ખેંચી લેશે પરંતુ હજુ સુધી પાછા ખેંચવામાં આવ્યા નથી.
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે આજે ભાજપ અને કોગ્રેસ ધારાસભ્યો વચ્ચે ચર્ચા થઇ હતી. કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન 22 હજાર પાટીદાર યુવાનો સામે કેસ કરવામાં આવ્યા હતા. ભાજપે ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું કે, તે કેસ પાછા ખેંચી લેશે પરંતુ હજુ સુધી પાછા ખેંચવામાં આવ્યા નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget