શોધખોળ કરો
મોદી હાર્દિક સહિતના પાટીદાર નેતાઓને મળશે કે નહીં ? જાણો પ્રદીપસિંહે આપ્યો શું જવાબ ?
1/5

સેલવાસમાં જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે 3.30 કલાકે સેલવાસથી બોટાદ જવા રવાના થશે. 4.30 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે નર્મદા નિરના વધામણાં કરી સૌની યોજનાના પહેલા તબક્કાની લિંક 2નું ઉદ્ઘાટન કરશે. બોટાદમાં પણ મોદી જાહેરસભાને સંબોધશે.
2/5

મોદી 17 એપ્રિલના રોજ દીનોદ-બોરીદ્રા-કાંટવા સિંચાઈ યોજનાનું ખાતમૂહર્ત કરશે. બાદમાં વ્યારા ગામ અને તાપી જિલ્લા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધશે. બપોરે એક વાગ્યે સેલવાસમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે.
Published at : 14 Apr 2017 05:32 PM (IST)
View More























