શોધખોળ કરો
6 નવેમ્બરના રોજ રૂપાણી સરકારને આ રીતે ઘેરશે અલ્પેશ ઠાકોર, એકઠા થશે પાંચ લાખ લોકો
1/5

અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમય થી વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને માનવામાં આવે છે કે આ મહાસભા આવનારી ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણી માટેનું ટ્રેલર પણ સાબિત થાય તો નવાઈ નહિ
2/5

ગાંધીનગરઃ ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ દ્ધારા રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક કરવાની માંગણી સાથે 6 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ લાખથી વધારે લોકો એકઠા થાય તેવી સંભાવના છે.
Published at : 03 Nov 2016 04:43 PM (IST)
View More




















