શોધખોળ કરો
ગૃહમાંથી વિપક્ષ સસ્પેન્ડઃ વિપક્ષે સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી
1/6

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાંથી આજે સ્પીકર દ્વારા વિપક્ષને સસ્પેન્ડ કરાતાં વિપક્ષે અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે. પરેશ ધાનાણી સહિતના વિપક્ષી ધારાસભ્યોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી વલણ અને કામગીરી કરવાને લઇને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે.
2/6

Published at : 28 Feb 2018 03:41 PM (IST)
View More























