શોધખોળ કરો
ગાંધીનગરઃ સ્વામિનારાયણ અક્ષરધામને 25 વર્ષ થયા પૂર્ણ, PM મોદીની હાજરીમાં ઉજવાશે મહોત્સવ
1/4

આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
2/4

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના અક્ષરધામ મંદિરના રજયજયંતિની ઉજવણીમાં હાજરી આપવા ગુજરાત આવી રહ્યા છે. બોચાસણવાસી શ્રીઅક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આ મંદિરને 25 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજીત સમારોહમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. વડાપ્રધાન સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.
Published at : 02 Nov 2017 10:40 AM (IST)
View More























