શોધખોળ કરો

શંકરસિંહ વાઘેલાને મોદી રાજ્યપાલ બનાવીને ક્યાં મોકલશે ? બાપુએ શું આપ્યો જવાબ ?

1/7
રાજ્યપાલપદની ઓફર થાય તો સ્વીકારશો કે નહીં, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં તો કાલ્પનિક વાત છે. તેથી તે અંગે કંઈ કહેવું બેમતલબ છે. શકંરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને પોતાનો જનવિકલ્પ મોરચો રચ્યો હતો.
રાજ્યપાલપદની ઓફર થાય તો સ્વીકારશો કે નહીં, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં તો કાલ્પનિક વાત છે. તેથી તે અંગે કંઈ કહેવું બેમતલબ છે. શકંરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને પોતાનો જનવિકલ્પ મોરચો રચ્યો હતો.
2/7
આ અંગે મીડિયા દ્વારા શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરાયો હતો. ટૂંક સમયમાં જ ઓરિસ્સા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલપદે નિયુક્ત થશો તે અંગે સવાલ પણ પૂછાયો હતો પણ બાપુએ જવાબ આપ્યો કે, આ અંગે મને કંઈ ખબરજ નથી. મારી સાથે આ મૂદ્દે કોઈએ પણ ચર્ચા કરી નથી તેથી હું કોઈ ટીપ્પણી ન કરી શકું.
આ અંગે મીડિયા દ્વારા શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરાયો હતો. ટૂંક સમયમાં જ ઓરિસ્સા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલપદે નિયુક્ત થશો તે અંગે સવાલ પણ પૂછાયો હતો પણ બાપુએ જવાબ આપ્યો કે, આ અંગે મને કંઈ ખબરજ નથી. મારી સાથે આ મૂદ્દે કોઈએ પણ ચર્ચા કરી નથી તેથી હું કોઈ ટીપ્પણી ન કરી શકું.
3/7
રાવ ભાજપના વફાદાર છે તેથી તેમને ખસેડવામાં નહીં આવે એવુ મનાય છે. સૂત્રોના કહેવા મુજબ, રાવને મોદી સરકાર કશું નહીં કરે તે જોતાં વાઘેલાની મહારાષ્ટ્ર કરતા ઓરિસ્સામાં રાજ્યપાલ તરીકેની નિયુક્તિ થાય તેવી સંભાવના વધુ છે.
રાવ ભાજપના વફાદાર છે તેથી તેમને ખસેડવામાં નહીં આવે એવુ મનાય છે. સૂત્રોના કહેવા મુજબ, રાવને મોદી સરકાર કશું નહીં કરે તે જોતાં વાઘેલાની મહારાષ્ટ્ર કરતા ઓરિસ્સામાં રાજ્યપાલ તરીકેની નિયુક્તિ થાય તેવી સંભાવના વધુ છે.
4/7
આ સ્થિતિમાં ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચૂંટણીને ધ્યાનમા રાખીને થવાની છે. વાઘેલા આ સ્થિતિમાં અત્યંત યોગ્ય પસંદગી તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાળ પૂરો થવાને હજુ એક વર્ષથી વધારે સમયની વાર છે.
આ સ્થિતિમાં ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચૂંટણીને ધ્યાનમા રાખીને થવાની છે. વાઘેલા આ સ્થિતિમાં અત્યંત યોગ્ય પસંદગી તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાળ પૂરો થવાને હજુ એક વર્ષથી વધારે સમયની વાર છે.
5/7
ઓડિશાના રાજ્યપાલ એસ. સી. જમીરની નિવૃત્તિને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે. તેની વિધાનસભાની ટર્મ એપ્રીલ 2019માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા.
ઓડિશાના રાજ્યપાલ એસ. સી. જમીરની નિવૃત્તિને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે. તેની વિધાનસભાની ટર્મ એપ્રીલ 2019માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા.
6/7
જો કે શંકરસિંહ વાઘેલાએ પોતાને આ વાતની કંઈ ખબર નથી તેવી સ્પષ્ટતા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. વાઘેલા રાજ્યપાલ બનશે તો વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા રાજ્યપાલ હશે.
જો કે શંકરસિંહ વાઘેલાએ પોતાને આ વાતની કંઈ ખબર નથી તેવી સ્પષ્ટતા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. વાઘેલા રાજ્યપાલ બનશે તો વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા રાજ્યપાલ હશે.
7/7
ગાંધીનગર: આનંદીબેન પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં પછી હવે નરેન્દ્ર મોદી પોતાના વધુ એક જૂના સાથીને રાજ્યપાલ બનાવીને ઠેકાણે પાડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ છોડનારા શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનાવાઈ શકે છે.
ગાંધીનગર: આનંદીબેન પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં પછી હવે નરેન્દ્ર મોદી પોતાના વધુ એક જૂના સાથીને રાજ્યપાલ બનાવીને ઠેકાણે પાડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ છોડનારા શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનાવાઈ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget