શોધખોળ કરો

હૈદરાબાદના પટેલ પરિવારને વીરપુર દર્શને જતાં નડ્યો અકસ્માત, ત્રણનાં મોત

1/4
સુરેન્દ્રનગર: હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને બુધવારે વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં અવાર-નવાર આ પ્રકારના બનાવ બનતા હોય છે.
સુરેન્દ્રનગર: હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને બુધવારે વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં અવાર-નવાર આ પ્રકારના બનાવ બનતા હોય છે.
2/4
લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ હૈદરાબાદનો પટેલ પરિવાર અમદાવાદથી ઇનોવા કાર ભાડે કરીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જલારામબાપા મંદિરે દર્શન કરવા જતો હતો. પરિવાર જ્યારે લીંબડી નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કાનપરાના પાટીયા પાસે ધડાકા સાથે કારનું પાછળનું ટાયર ફાટતા ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. જેમાં બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા હતા.
લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ હૈદરાબાદનો પટેલ પરિવાર અમદાવાદથી ઇનોવા કાર ભાડે કરીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જલારામબાપા મંદિરે દર્શન કરવા જતો હતો. પરિવાર જ્યારે લીંબડી નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કાનપરાના પાટીયા પાસે ધડાકા સાથે કારનું પાછળનું ટાયર ફાટતા ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. જેમાં બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા હતા.
3/4
હાઇવે રોડ પરથી આ કારે એટલી જોરદાર પલટી ખાધી કે અંદર રહેલા દર્શનાર્થીઓમાં ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. મૃતકોમાં લલીતભાઇ પટેલ (38), કિર્તીબેન પટેલ (28), દિપાલીબેન પટેલ (37)નો સમાવેશ થાય છે.
હાઇવે રોડ પરથી આ કારે એટલી જોરદાર પલટી ખાધી કે અંદર રહેલા દર્શનાર્થીઓમાં ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. મૃતકોમાં લલીતભાઇ પટેલ (38), કિર્તીબેન પટેલ (28), દિપાલીબેન પટેલ (37)નો સમાવેશ થાય છે.
4/4
જ્યારે મીનાબેન લલીતભાઈ પટેલ, કિરણભાઈ શાંતિલાલ, રાજશેખર રાઘવેન્દ્રભાઈ પટેલને ઇજાઓ થતા લીંબડી સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાંથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં
જ્યારે મીનાબેન લલીતભાઈ પટેલ, કિરણભાઈ શાંતિલાલ, રાજશેખર રાઘવેન્દ્રભાઈ પટેલને ઇજાઓ થતા લીંબડી સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાંથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget