શોધખોળ કરો
નડિયાદ: ફાર્મ હાઉસમાં 33 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, યુવાનો શ્રીમંત ઘરના હોય તેવી શંકા?
1/3

એલસીબીને બાતમી મળી હતી તેના આધાર પર દરોડો પાડ્યો હતો. 33 નબીરાઓ નડિયાદ શહેરના અને શ્રીમંત ઘરના હોવાનું જાણવા મળ્યું છે.
2/3

આ રેડમાં પોલીસે બિયરના ટીન, હુક્કા ફલેવર, ભવ્ય કાર, 13 બાઈક, 8 કાર, 5 દારૂની બોટલ, 30 મોબાઇલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ બાદ તમામ નબીરાઓને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ફાર્મહાઉસના પાછળના ભાગમાં શંકાસ્પદ બે નિસરણી મળી આવતાં લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
Published at : 25 Nov 2018 01:43 PM (IST)
View More





















