શોધખોળ કરો
રંઘોળા ટ્રક દુર્ઘટનામાં વધુ બેના મોત, મોતનો આંકડો 38એ પહોંચ્યો
1/4

ડ્રાઇવરે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતા તેમાં મુસાફરી કરતા ગઈ કાલ સુધી 34 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ભાવનગર સર ટી.મા સાવાર હેઠળ રહેલા પૈકી કેટલાકની હાલત ગંભીર હોય જેમાંથી આજે વધુ બે મહિલાઓના મોત નિપજ્યા હતા.
2/4

જ્યારે બે પુરૂષોમાં સારવાવાર દરમિયાન અનિડાના સોમજી રમેશભાઈ પરમાર (ઉ.28) અને તળાજાના દિનેશ પરમાર (ઉ.13)નું મોત નીપજ્યું હતું.
Published at : 10 Mar 2018 10:23 AM (IST)
View More























