શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જામનગરમાં એક જ પરિવારના પાંચેય સભ્યો ઝેરી દવા પીને કર્યો આપઘાત, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01124931/Jamnagar3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01125003/Jamnagar1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
2/5
![આપઘાત કરી લેનાર દંપતિ તેમજ તેના બંને બાળકોના મૃતદેહ એક જ નાના બેડ પરથી મળી આવ્યો હતો. જ્યારે એક મહિલાનો મૃતદેહ બીજા બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા છે. આ પરિવારમાં પાંચ જ સભ્યો હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01124931/Jamnagar3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપઘાત કરી લેનાર દંપતિ તેમજ તેના બંને બાળકોના મૃતદેહ એક જ નાના બેડ પરથી મળી આવ્યો હતો. જ્યારે એક મહિલાનો મૃતદેહ બીજા બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા છે. આ પરિવારમાં પાંચ જ સભ્યો હતા.
3/5
![સામુહિક આપઘાતના બનાવ બાદ પરિવારના ઘરની બહાર પણ લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ તરફથી આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01124927/Jamnagar2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામુહિક આપઘાતના બનાવ બાદ પરિવારના ઘરની બહાર પણ લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ તરફથી આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
4/5
![આપઘાત કરી લેનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ એક દીકરી અને દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01124921/Jamnagar1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આપઘાત કરી લેનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ એક દીકરી અને દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
5/5
![જામનગર: નવા વર્ષના પ્રથમ દિવસે જ જામનગરના કિશાનચોક વિસ્તારમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01124916/Jamnagar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જામનગર: નવા વર્ષના પ્રથમ દિવસે જ જામનગરના કિશાનચોક વિસ્તારમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
Published at : 01 Jan 2019 12:50 PM (IST)
Tags :
Jamnagar Policeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)