શોધખોળ કરો
જામનગરમાં એક જ પરિવારના પાંચેય સભ્યો ઝેરી દવા પીને કર્યો આપઘાત, જાણો વિગત
1/5

દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
2/5

આપઘાત કરી લેનાર દંપતિ તેમજ તેના બંને બાળકોના મૃતદેહ એક જ નાના બેડ પરથી મળી આવ્યો હતો. જ્યારે એક મહિલાનો મૃતદેહ બીજા બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા છે. આ પરિવારમાં પાંચ જ સભ્યો હતા.
Published at : 01 Jan 2019 12:50 PM (IST)
Tags :
Jamnagar PoliceView More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ગુજરાત





















