શોધખોળ કરો
કાશ્મીરમાં હિમસ્ખલનમાં એક ગુજરાતી જવાન સહિત 5ના મોત, જાણો ક્યાના છે વતની
1/3

બીજી તરફ હવામાન ખાતા દ્વારા હજી પણ પાંચ વિસ્તારમાં હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં વીસ જવાનો હિમસ્ખલનનો ભોગ બન્યા છે જ્યારે બીજી તરફ છ સ્થાનિક લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
2/3

લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કે, રસ્તો બંધ હોવા છતાં મહામહેનતે તમામ જવાનોને બતાવવામાં આવ્યા હતા. આ તમામ જવાનોને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમણે દેહ છોડ્યો હતો. તેમના નશ્ર્વર દેહને મંગળવારે શ્રીનગર લાવવામાં આવશે જ્યાં તેમને સન્માન આપીને દીલ્હી રવાના કરાશે. ત્યાંથી તેમના મૃતદેહ અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવશે.
Published at : 31 Jan 2017 10:53 AM (IST)
Tags :
SoldiersView More






















