શોધખોળ કરો

દ્વારકામાં 15 જેટલા ISના આતંકીઓ ઘૂસ્યા હોવાની આશંકા, અપાયું એલર્ટ

1/3
સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારતમાં અને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનને જોડતા ગુજરાતના દરિયાઇ વિસ્તાર પર પણ ખાસ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ગઈ કાલે રાતે આઇબીને દ્વારકાના દરિયાઇ માર્ગે 15 જેટલા આતંકવાદી ઘૂસ્યાની માહિતી મળી હતી.
સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારતમાં અને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનને જોડતા ગુજરાતના દરિયાઇ વિસ્તાર પર પણ ખાસ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે. દરમિયાન ગઈ કાલે રાતે આઇબીને દ્વારકાના દરિયાઇ માર્ગે 15 જેટલા આતંકવાદી ઘૂસ્યાની માહિતી મળી હતી.
2/3
દ્વારકાઃ દ્વારકામાં 15 જેટલા આઇએસના આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ગુપ્તચર એજન્સીના ઇનપુટ પછી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આતંકીઓ જગત મંદિરને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની અને 15 જેટલા આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે. દરિયાઇ માર્ગે આ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકા છે.
દ્વારકાઃ દ્વારકામાં 15 જેટલા આઇએસના આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ગુપ્તચર એજન્સીના ઇનપુટ પછી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આતંકીઓ જગત મંદિરને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાની અને 15 જેટલા આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે. દરિયાઇ માર્ગે આ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકા છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
Embed widget