શોધખોળ કરો
નલિયા બાદ કચ્છમાં વધુ એક સામૂહિક દુષ્કર્મનો પર્દાફાશ, જાણો શું છે સમગ્ર મામલો
1/4

પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી નાશી છૂટેલા ધનજી કોળી અને બિજલ કોળીની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી આ બંને શખસનો કોઈ પતો લાગ્યો નથી. કચ્છમાં નલિયાકાંડ બાદ ફરી સામુહીક બળાત્કારની ઘટના બહાર આવતા લોકોમાં રોષની લાગણી જન્મી છે.
2/4

દરમિયાનમાં આ જ નરાધમોએ ફરી આ સગીરાનું આંગણવાડીમાંથી જ લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું અને તેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમોના વારંવાર બળાત્કારનો ભોગ બનેલી આ સગીરા ગર્ભવતી બનતા તેના ઘરના સભ્યોને આ અંગે જાણ થઈ હતી અને આખો મામલો છેવટે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કિશોરીએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published at : 17 Feb 2017 11:26 AM (IST)
View More























