શોધખોળ કરો
દ્વારકાઃ બ્રાહ્મણો વિરૂદ્ધ વાંધાજનક લખાણની વિરૂદ્ધમાં બ્રાહ્મણોની રેલી
1/5

આ મામલે મામલતદાર રાજેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે બ્રહ્મસમાજના આ લખાણ વિશે કલેક્ટર સાહેબને જાણ કરી યોગ્ય પગલા લેવામાં આવશે.
2/5

જોકે આ મામલે દ્વારકા આર્કોલોજી વિભાગના અધીકારી સુરેશભાઈ શાહ કે જેણે સોશિયલ મિડિયા પર આ પોસ્ટ મુકી છે. તેમણે જણાવ્યુ હતું કે, મે ફક્ત કોઇની પોસ્ટને શેર કરી હતી. મારો કોઇ અંગત અભિપ્રાય કોઇ સમાજ ને નુકસાન પહોંચાડવા કે તેમની લાગણી દુભાવવાનો ન હતો. આ વિશે હુ પણ દિલગીર છું.
Published at : 17 Apr 2018 10:49 AM (IST)
Tags :
Social MediaView More























