શોધખોળ કરો
ભાવનગરઃ 'તેં ઘોડી કેમ ખરીદી' તેમ કહી દલિત યુવકની કરાઇ હત્યા
1/13

ભાવનગરઃ ભાવનગરમાં ઘોડી ખરીદવા પર એક દલિત યુવકની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, ભાવનગરના ટીંબી ગામે દલિત યુવાન પ્રદીપ રાઠોડે બે મહિના અગાઉ એક ઘોડી ખરીદી હતી. તે ગામમાં ઘોડી લઇને ફરતો હતો જેનાથી ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ તેની હત્યા કરી દીધી હતી.
2/13

Published at : 31 Mar 2018 10:02 AM (IST)
View More























